________________
પ્રશ્ન- મૈં મતે ! ત્તિ તદામાયં બાળરૂ, પાસ, ગન્નામાથું નાળફ પાns ? હું બદન્ત ! તે અણગાર તે જનપદસમૂહને યથા રૂપે જાણે અને દેખે છે, કે અયથાર્થ રૂપે જાણે છે અને દેખે છે?
ઉત્તર—ોચમાં !? હે ગૌતમ ! ળો તામાયં બાળરૂ પાસ તે અણુગાર તે તેને યથારૂપે જોતા નથી, પણ અન્નહામાત્રં નળરૂ પાસ' અયથા રૂપે જાણે
છે અને દેખે છે.
પ્રશ્ન—
-સે ઢળાળ મંતે ! નાવ વાસરૂ ?? હું બન્તા ! શા કારણે આપ એવું કહા છે કે તે અણુગાર તેને અયથાર્થ ભાવે જાણે છે અને દેખે છે, ચથા રૂપે જાણતા દેખતા નથી ?
"
'
નથી
ઉત્તર——શોથમા ! ? હે ગૌતમ ! तस्स खलु एवं भवइ અણુગારના ચિત્તમાં એવા વિચાર આવે છે કે ણ વજુ વાળાની નથી આ વાણારસી નગરી છે, ‘મૈં વહુ રાશિદ્દે નયરે આ રાજગૃહ નગર છે, ‘સવજી અંતરા ને મરું નવચનને ' તે બન્નેની વચ્ચે આ એક વિશાલ જનપદ સમૂહ છે. ì રવજી સ મતૢ વીચિઠ્ઠી ’તે। આ મારી વીય લબ્ધિ મારી વીય લબ્ધિના પ્રભાવથી આ ખન્યું નથી, વેયિતી' આ મારી વૈક્રિયલબ્ધિ નથી, ‘વિમંગળાદ્રી' આ મારી વિભગજ્ઞાનલબ્ધિ નથી. દ્ધે ને, મિસમ' મારા દ્વારા લખ્યું, પ્રાપ્ત અને અભિસમન્વાગત ‘રૂદૂરી, ઋદ્ધિ, ‘ન્રુત્તી’વ્રુતિ, ‘નરે’ જશ, વજેન્દ્ર ખળ, વીષે’ વીર્ય અને ‘દુસંધાપક્રમે’ પુરુષકાર પરાક્રમ મારા નથી. આ રીતે સે હૈયંસને તે માયી અણુગારનાં દર્શનમાં (જોવાની રીતમાં) ‘વિવજ્ઞાને મન’ વિપર્યાસભાવ-વિપરીતતા આવી જાય છે. ને ભેળઢેળ ગામ પામરૂ ? હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે માયી મિથ્યાર્દષ્ટિ અણુગાર યથાર્થરૂપે તેને જોતા નથી પણ અન્યથા ભાવે (અયથા રૂપે) જોવે છે અને જાણે છે. !! સૂ. ૧ ।
6
અમાયિ અનગાર કી વિકૃર્વણા વિશેષ કા વર્ણન
અમાર્થી અણુગારની વિશિષ્ટ વિધ્રુણાનું વણુન— ગળવારેળ મતે ! માવિયળા' ઇત્યાદિ—— સૂત્રાથ—(બળરેખં મંતે ! માનિયા અમારૂં સમ્મન્દિી) હૈ ભઇન્ત
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૧૮