SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ નગરનું પેાતાની વૈક્રિયશકિતથી નિર્માણુ કરે છે, અને ‘સોશિત્તા' એ પ્રકારની વકુવા કરીને, વાળા,ૉર્નયરીÇ સ્વાદું બાળરૂ પાસફ ” શું ત્યાં રહેલાં રૂપાને તે દેખી જાણી શકે છે? પ્રશ્નના ભાવાથ નીચે પ્રમાણે છે–વારાણુસી નગરીમાં રહેલા કોઇ માયી મિથ્યાર્દષ્ટિ અણુગાર રાજગૃડુ નગરની વિકુવા કરે છે. શું તે અણુગાર વાણુારસી નગરીમાં બેઠાં બેઠાં તે વિક્રુતિ રાજગૃઢ નગરનાં મનુષ્યાદિ વિકવિત રૂપાને જાણી શકે છે અને દેખી શકે છે? ઉપરોકત પ્રશ્નમાં ‘બાવ’[યાવત] પદથી ‘વીચિદ્વીપ, વેડવિચન્દ્વીપ, વિશાળ દ્વીપ' આ પદોને ગ્રહણ કરવામાં આવ્યા છે. ઉત્તર-ઢંતા નાળરૂપાસ" હે ગૌતમ! તે અણુગાર તે રૂપાને જાણે છે અને દેખે છે. ઘેર બાવ • અહીં પૂર્ણાંકત કથન પ્રમાણે જ સમસ્ત કથન જાણવું એટલે કે નીચે પ્રમાણે પ્રશ્નાત્તા સમજવા, હે ભદન્ત ! તે તથાભાવે જાણે દેખે છે કે અન્યથાભાવે જાણે દેખે છે? હું જાણતા કે દેખતે નથી, પણ અન્યથાભાવે જાણે છે અને દેખે છે. હે ભદન્ત ! શા કારણે આપ એવું કહેા છે કે તે અણુગાર તે રૂપાને તથાભાવે જોતા નથી પણ અન્યથા ભાવે જોવે છે.' ત્યારે મહાવીર પ્રભુ જવાબ આપે છે કે તેનાં દનમાં [જવામાં] વિપરીતતા છે. તેથી તે અણગાર તે રૂપાને અન્યથાભાવ જાણે છે અને દેખે છે. હવે તેના દર્શીનમાં રહેલી વિપરીતતા કેવા પ્રકારની છે તે મહાવીર પ્રભુ નીચે પ્રમાણે સમજાવે છે— તાળું પણં વક્ ' તેના મનમાં એવા વિચાર અંધાય છે અથવા તેના મનમાં એવું વિપરીત જ્ઞાન થાય છે કે વાળાસોપ નચરી” વાણુારસી નગરીમાં બેઠાં બેઠાં મે` રાજગૃહ નગરની વિધ્રુણા કરી છે, અને વિકા કરીને રાજગૃહ નગરમાં બેઠાં બેઠાં ‘રૂ’ વારાણસીનાં વૈક્રિય મનુષ્યાદિ રૂપાને બાળમિ પાસíમ' હું જાણી શકું છું અને દેખી શકું છું. સે’ આ પ્રકારે ‘સે પળે” તેનાં દર્શનમાં [દેખવાની રીતમાં] ‘ વિશ્વાસે મવરૂ - વિપર્યાસભાવ– વિપરીતતા આવી જાય છે. ને તેકેળ નાવ બન્નામાથું નાળ વાસ' મેં એવું કહ્યું છે કે તે અણુગાર બે રૂપાને તથાભાવે જાણતા દેખતા નથી, પણ અન્યથા ભાવે જાણે દેખે છે. હવે એક બીજી વિધ્રુણાના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છેપ્રશ્ન-ગળવારાં મંતે ! માવિયળા મારૂં મિચ્છાવિટ્ટી' હે ભદ્દન્ત ! કા માયી મિથ્યાર્દષ્ટિ ભાવિતામા અણુગાર, ‘વીયિરુઢીપ, વેન્દ્રિયદ્વી૬, વિમાબાળરુઢી' વીર્ય લબ્ધિ દ્વારા, વૈક્રિયલબ્ધિ દ્વારા અને વિભ'ગજ્ઞાન લબ્ધિ દ્વારા વાળારમાં નથી રામિ, ધ નાં અંતરા વાારસી નગરી અને રાજગૃહ નગરની વચ્ચે આવેલા કોઇ સ્થાનમાં ‘દુર્ગા મğ’એક વિશાળ નળયાં જનપદ વની—દેશસગૃહની ‘ સમોર્ ” વિષુવા કરે-ધારે કે અંગ, વંગ, કલિંગ આદિ દેશેાની વિકુણા કરે તે ‘સોજિત્તા” એ પ્રકારની પોતાની વૈક્રિય શક્તિથી તેનું નિર્માણ કરીને વાળાસી નથી રાર્થાનનું ધ ન વાણુારસી નગરી અને રાજ ગૃહ નગરની વચ્ચેના પ્રદેશમાં દુર્ગ માં નળયવન' શું તે એક ઘણા માટા જનપદ સમૂહને બાળફ પાસ' જાણી શકે છે અને દેખી શકે છે ? ઉત્તર—હતા, બાળર, પામરૂ હા, ગૌતમ ! તે તેને જાણી શકે છે અને દેખી શકે છે. શ્રી ભગવતી સૂત્ર : ૩ અણુગાર તે રૂપાને ગૌતમ ! તથાભાવે ૨૧૭
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy