________________
સમયે પ્રવૃત્ત છે, તે તથાભાવથી તે વાણારસીનાં મનુષ્યાદિ રૂપને દેખે છે, કે અન્યથા ભાવથી તે રૂપને દેખે છે? વસ્તુનું જેવું સ્વરૂપ હોય એવા સ્વરૂપે વસ્તુને જેવી તેનું નામ તથાભાવથી જાણવું અથવા યથાર્થરૂપે જાણવું. કઈ પણ વસ્તુનું જે સ્વરૂપ હોય, તે સ્વરૂપથી વિપરીત ભાવે તેને જેવી તેનું નામ અન્યથાભાવથી–અથવા અયથાર્થ ભાવથી જોવું.
ઉત્તર—“ો તદ્દામા બાફ, પાલ, વામાવં ગાબડું પાસરૂ તે અણગાર તે રૂપને તથાભાવે (યથાર્થરૂપે જાણત, દેખતે નથી, પણ અન્યથા ભાવે (અયથાર્થરૂપે) જાણે, દેખે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે રાજગૃહ નગરમાં બેઠેલે છે, અને તેણે કોઈ જગ્યાએ વારસી નગરીની વિદુર્વણુ કરી છે. આ પરિસ્થિતિમાં વિકવિત વાણુરસી નગરીમાં રહેલાં મનુષ્યાદિ ક્રિય રૂપને તે વિભંજ્ઞાન લબ્ધિવાળે હોવાને કારણે વિપરીત રીતે જ દેખે છે. એટલે કે તે એવો વિચાર કરે છે કે “મેં રાજગૃહ નગરમાં બેઠાં બેઠાં વાણારસી નગરીની વિતુર્વણા કરી છે તે શું હું આ સમયે રાજગૃહ નગરમાં નથી પણ વાણારસી નગરીમાં બેઠે છું, છતાં પણ રાજગૃહ નગરનાં રૂપને દેખી રહ્યો છું, અને જાણી રહ્યો છું.” એવું તે માને છે એવી માન્યતા જ તેને અન્યથાભાવ (અયથાર્થ ભાવ) છે. હવે તેનું કારણ ગૌતમ પૂછે છે
પ્રશ્ન – જેના મતે જીવ ગુરૂ, નો તમાશં ગાડું, પાસરૂ, સત્રદામા ના પાણgહે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે “ભાવિતાત્મા મિથ્યાષ્ટિ અણગાર તે રૂપને યથાર્થરૂપે જાણત, દેખતો નથી, પણ અયથાર્થ રૂપે જાણે દેખે છે?” ઉત્તર–નવમા !” હે ગૌતમ ! “
તf gવં મા તે ભાવિતાત્મા મિથ્યાદષ્ટિ અણગારના મનમાં એવો વિચાર બંધાઈ જાય છે કે “ વજું ચરાય નારે સનg “મેં રાજગૃહ નગરમાં બેઠાં બેઠાં વારાણસી નગરીની વિદુર્વણા કરી છે. “સમgfmત્ત વિકુર્વણુ કરીને “ વાTIણી નારીg ગાનિ Tષામ” હું વારાણસી નગરીમાં બેઠાં બેઠાં રાજગૃહ નગરનાં રૂપને જાણું રહ્યો છું અને દેખી રહ્યો છું. અને તે કારણે જે ને તેના દર્શનમાં દેખવામાં “વિશારે મવડી વિપર્યાસભાવ-વિપરીતતા હોય છે. કારણ કે એકનાં રૂપને બીજાનાં રૂપ તરીકે તેણે જાણ્યા અને દેખ્યા હોય છે જે તેના બાર વાગે તે કારણે મેં એવું કહ્યું છે કે (યાવત) તે રૂપને તે અન્યથાભાવે જાણે છે અને દેખે છે. અહીં ‘યાવતું પદથી “નો તથામાં જ્ઞાનતિ પતિ’ પરતુ “અન્યથામા નાનાતિ પતિ’ આ પદોને સંગ્રહ થયા છે.
પ્રશ્ન – ગળof મંતે ! માવિયા માથી ઉમરછરદી” હે ભદન્ત ! ભાવિતાત્મા મિયાદૃષ્ટિ અણગાર “નાર રાય િનયરે સોફા યાવત્ રાજગૃહ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૧ ૬