SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ નગરી છે, આ રાજગૃહ નગર છે, અને તે બન્નેની વચ્ચે આવેલો આ એક વિશાળ જનપદસમૂહ છે. આ મારી વિર્ય લબ્ધિ નથી, વક્રિયલબ્ધિ નથી, વિભાગજ્ઞાન લબ્ધિ નથી. મેં ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ પ્રાપ્ત કર્યા નથી, ઉપાર્જિત કર્યા નથી અને અભિસમન્વાગત કર્યા નથી. આ રીતે તેના દર્શનમાં દેખવામાં વિપસ ભાવ આવી જાય છે. તે કારણે તે તેને અન્યથાભાવે [અયથાર્થરૂપે] જાણે અને દેખે છે. સૂટ ૧ છે ટીકાથ–વિકુવર્ણનો અધિકાર આવી રહ્યો છે. તેથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ વિષયમાં પૂછે છે કે મારે મંતે ! માવિયg1 મારું મિટ્ટિી હે ભદન્ત ! માયી [કષાયયુક્ત] મિથ્યાદૃષ્ટિ, ભાવિતાત્મા અણગાર “વારિદ્ધી” વીર્ય લબ્ધિ દ્વારા, વિથદ્ધી” વૈક્રિયલબ્ધિદ્વારા “વમંત્રી તથા વિર્ભાગજ્ઞાન લબ્ધિદ્વારા જે “વારણ સમજી વાણારસી નગરીની વિપુર્વણા કરે તે મોદળા તે પ્રકારની વિકુણા કરીને “નિદે રાજગૃહ નગરમાં રહેલ તે “રજવાડું ગાબડું પણ શું વાણારસીનાં રૂપને શું જાણું દેખી શકે છે? પ્રશ્નનું તાત્પર્ય આ પ્રમાણે છે-કેઈ મિથ્યાષ્ટિ અણગાર ધારે કે રાજગૃહ નગરમાં રહે છે. તે વીર્યાદિ લબ્ધિરૂપ સાધનો દ્વારા, એજ રાજગૃહ નગરમાં રહીને વાણુરસી નગરીની વિદુર્વણા કરે, તે શું તે રાજગૃહ નગરમાં બેઠાં બેઠાં જ વણારસી નગરનાં મનુષ્યાદિકેનાં રૂપને જાણું અને દેખી શકશે ખરે? તેને ભાવિતાત્મા કહેવાનું કારણ એ છે કે તે પિતાના સિદ્ધાન્ત અનુસાર પ્રશમાદિ ગુણેથી યુક્ત હોય છે. જૈન સિદ્ધાન્તની માન્યતા અનુસાર સમ્યગ્દષ્ટિમાં પણ કષાય તે હેય છે જ. તેથી કષાયસહિત સમ્યગ્દષ્ટિ જીવને અહીં ગ્રહણ કરવાનો ન હોવાથી “મિથ્યાદષ્ટિ” પદ મૂકયું છે “હાઉં ના પાન એવું જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે તે અણગાર રાજગૃહ નગરમાં રહેલું છે તેણે તેની વીર્યાદિ લબ્ધિ દ્વારા કેક સ્થળે વણારસી નગરીની વિકુર્વણુ કરી છે. તે વાણારસી નગરીમાં જે પશુ, પક્ષી, મનુષ્ય, મકાન આદિ પદાર્થો છે તેમને તે અણગાર તે વિક્રિયા શકિતદ્વારા નિર્મિત વાણારસી નગરીમાં તેની વિર્ભાગજ્ઞાનલબ્ધિ દ્વારા શું જાણી શકે છે અને દેખી શકે છે? મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને આ પ્રમાણે જવાબ આપે છે “દંતા નાઝુ પારૂં ગૌતમ ! હા તે જાણું શકે છે અને દેખી શકે છે, એટલે કે ઉપરોકત વાણારસી નગરીનાં રૂપને, મનુષ્યાદિ આકૃતિને તે તેની વિર્ભાગજ્ઞાનલબ્ધિ વડે જાણે શકે છે અને દેખી શકે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુની પાસેથી એ વાત જાણવા માગે છે કે “રાજગૃહ નગરમાં રહેલે તે મિથ્યાષ્ટિ અણગાર, વૈકિયશકિતદ્વારા રચેલી વાણરસી નગરીનાં રૂપને જે જાણે છે અને દેખે છે. તે તેનું જ્ઞાન યથાર્થ છે કે અયથાર્થ છે? તે નિમિત્તે તેઓ પૂછે છે કે જે મંતે ! િતામારં ગાબડું પાણg? ગરીમા બાળ કારૂ? હે ભદન્ત ! રાજગૃહ નગરમાં બેઠેલે તે અણગાર, કે જે વૈક્રિક્રિયામાં એ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૧૫
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy