________________
માં રહીને વાણુરસીની વિદુર્વણુ કરી છે, અને વિક્ર્વણ કરીને વાણારસી નગરમાં રહેલે હું રાજગૃહ નગરીના મનુષ્યાદિ રૂપને જાણી શકું છું અને દેખી શકું છું.” આ પ્રકારને વિપયર્યાસ ભાવ તેના દર્શનમાં (જવામાં) આવી જાય છે. તે કારણે હું એવું કહું છું કે તે અણગાર “અન્યથા ભાવે” તે રૂપને જાણે છે અને દેખે છે. (अणगारेणं भंते ! भावियप्पा माई मिच्छदिट्ठी जाव रायगिहे नयरे समोहए, સમgfmત્તા વાળા ફી ની વારું બાળરૂ પાસરૂ?) હે ભદન્ત ! ભાવિતાત્મા માયી, મિથ્યાદૃષ્ટિ અણગાર યાવત) રાજગૃહ નગરમાં વિક્ર્વણું કરીને, વાણારસી નગરીણાં રાજગહ નગરમાં રહેલાં રૂપને શું જાણે છે અને દેખે છે? (દંતા, બાળ વાસરૂ,) હા, ગૌતણુ! જાણે છે અને દેખે છે. ( વ વાવ તરસ i gવે , एवं भलु अहं वाणारसीए नयरीए समोहए, समोहणित्ता, रायगिहे नयरे रूवाइं जाणामि पासामि, से से दसणे विवच्चासे भवइ-से तेणटेणं जाव અમદામાવં જાળ પાણ) યાવત તે અણગારના મનમાં એ વિચાર આવે છે કે મેં વાણારસી નગરીમાં રહીને રાજગૃહ નગરની વિમુર્વણ કરી છે, અને વિદુર્વણા કરીને રાજગૃહ નગરમાં રહેલો હું વાણારસી નગરીનાં રૂપને જાણું છું અને દેખું છું. આ રીતે તેના દર્શનમાં વિપર્યાસ ભાવ [વિપરીતતા આવી જાય છે. તે કારણે યિાવતી તે અણગાર તે રૂપને અન્યથાભાવે અયથાર્થ ભાવે જાણે છે અને દેખે છે, એવું મેં કહ્યું છે. ( જે મં! માય મારૂં, મછાદિ વરિદ્ધી, વેડवियलद्धीए, विभंगणाणलद्धीए वाणारसी नयरीं रायगिहं च नयरं अंतरा एगं महं जणवयवग्गं समोहए-समोहणित्ता वाणारसी नयरिं रायगिहं च नयरं अंतरा
મ નવયવમાં નાંખરૂ પાસા) હે ભદન્ત ! માયી મિથ્યાદૃષ્ટિ ભાવિતાત્મા અણગાર વિર્યલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી, અને વિભાગજ્ઞાન લબ્ધિથી વાણારસી નગરી અને રાજગૃહ નગરની વચ્ચે આવેલા પ્રદેશમાં એક વિશાલ જનપદવર્ગની વિદુર્વણુ કરે છે. વિક્વણુ કરીને તે શું વાણુરિસી અને રાજગૃહની વચ્ચે તે વિશાળ જનપદને જાણી અને દેખી શકે છે? (દંતા, બાળરૂ પાસ૬) હા, ગૌતમ! તે જાણું અને દેખી શકે છે. ( મં! વિં તદમાવં ? ગમદામા નાક પાસ?) હે ભદન્ત ! તે તથાભાવથી યથાર્થરૂપે તેને જાણે છે અને દેખે છે, કે અન્યથાભાવે [અયથાર્થરૂપે જાણે અને દેખે છે? (ામ ! તદ્દામવં બાળ ) ગઢામાd નાખrફ પાસ) હે ગૌતમ! તથાભાવે નહીં, પણ અન્યથાભાવે જાણે દેખે છે. (સે દૂi ગાત્ર પાણ) હે ભદન્ત ! શા કારણે આપ એવું કહે છે કે તે તથા ભાવે નહીં પણ અન્યથા ભાવે જાણે દેખે છે? (નાયમા !) હે ગૌતમ ! (તક્ષ) खलु एवं भवइ, एस खलु वाणारसी नयरी, एस खलु रायगिहे नयरे, एस खलु अंतरा एगे महं जणवयवग्गो, नो खलु एस अहं वीरियलद्धी, वेउब्धि જ શ્રદ્ધ, વિકાઢી, ફી, ગુ, બ, વ, વાષિ, રિસાર - कमे लढे, पत्ते, अभिसमण्णागए, से से दसणे विवञ्चासे भषइ, से तेणद्वेणं જાવ સ) હે ગૌતમ! તેના મનમાં એ વિચાર આવે છે કે “આ વાણુરસી
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૧૪