________________
સમ્યક્દષ્ટિ અણગારની વિકુવણનું કથન, એ વૈક્રિયરૂપને તે તથાભાવથી જોવે છેઅન્યથાભાવથી તે નથી, એવું પ્રતિપાદન, વિર્ય લબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન લબ્ધિનું પ્રતિપાદન, તથા ઘુતિ, વીર્ય, બળ, યશ, પુરુષકાર અને પરાક્રમનું કથન. બાહ્યપુદ્ગલાને ગ્રહણ કરીને વૈકિયક્રિયા થાય છે કે બાહ્યપુદગલેને ગ્રહણ કર્યા વિના થાય છે? ' આ પ્રશ્નનું સમાધાન. વિદુર્વણાથી ગ્રામરૂપ આદિનું નિર્માણ કરવારૂપ પ્રશ્નને ઉત્તર, વૈક્રિયાનું પ્રતિપાદન કરવા માટે યુવકયુવતીનું દૃષ્ટાંત. અમરના આત્મરક્ષક દેવેનું તથા ભવનપતિ આદિક ઇન્દ્રોના આત્મરક્ષક દેવેનું નિરૂપણ, વિહારકથન.
મિથ્યાદ્રષ્ટિ અનગાર કે વિશેષ વિતુર્વણાકે સ્વરૂપના નિરૂપણ
મિઆદૃષ્ટિ અણુગારની વિશેષ વિબુર્વણાનું નિરૂપણ— ‘ગvમારે મંતે ! માયણ' ઇત્યાદિ–
સૂત્રાર્થ—(auriારે મં! મવિર માથી પિછી , વિધિलद्धीए, वेउब्धियलद्धीए, विभंगणाणलद्धीए वाणारसी नगरि समोहए ) હે ભદન્ત ! મિથ્યાદૃષ્ટિ, માયી કષાયયુકત, ભાવિતાત્મા અણગાર વીર્ય લબ્ધિથી, વૈક્રિય લબ્ધિથી, અને વિર્ભાગજ્ઞાન લબ્ધિથી શું વાણારસી નગરીની વિક્ર્વણું કરી શકે છે? અને (નોfજા રાયદ્દેિ નારે સારું કાળ; rig?) આ પ્રકારની વિદુર્વાણ કરીને, રાજગૃહ નગરમાં રહેલે તે, શુ વાણુરસી નગરીનાં રૂપને જાણી શકે છે અને દેખી શકે છે? (દંતા, કાળરૂ પાસ) હા, ગૌતમ ! તે જાણી શકે છે અને દેખી શકે છે. ( તે મંતે ! વિં તદામાવં જ્ઞાન, વાસ, ગમદામાલં ગાન કરૂ ?) હે ભદન્ત ! તે પ્રકારની વિમુર્વણું કરીને રાજગૃહ નગરમાં રહેલે તે અણગાર તે ને તથાભાવથી [જેવાં છે એવાં રૂપી જાણે અને દેખે છે, કે અન્યથાભાવથી જેિવા નથી એવાં રૂપે] જાણે અને દેખે છે? ગોયમા ! જો તદ્દામાથું નાખવું, પાસ, ઇUદામા બાપુ ) હે ગૌતમ ‘તથા ભાવે નહીં, પણ “અન્યથા ભાવે' જાણે છે અને દેખે છે. (તથાભાવ અને અન્યથાભાવને અર્થ ટીકાર્થમાં સમજાવ્યું છે.)
(से केणटेणं भंते ! एवं वुच्चइ-नो तहाभावं जाणइ पासइ अन्नहाभावं બાજરૂ પાસ૩) હે ભદન્ત ! શા કારણે આપ એવું કહે છે કે તે અણગાર તે રૂપને તથા ભાવે જાણતે દેખતો નથી પણ અન્યથા ભાવે જાણે દેખે છે? જવાના! તસ णं एवं भवइ, एवं खलु अहं रायगिहे नयरे समोहए, समोहणित्ता वाणारसीए नयरीए रूबाइं जाणामि, पासामि, से से दसणे विवच्चासे भवइ, से तेणद्वेणं વાવ પાસ) હે ગૌતમ ! તેના મનમાં એ વિચાર થાય છે કે અમે રાજગહ નગર
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૧ ૩