________________
૪૯
દીક્ષા પછી અઢી મહિનાને આંતરે લેાદી ચામાસા દરમ્યાન શ્રી વિનાદમુનિને હાજતે જવાની સજ્ઞા થઇ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યું કે બહુ ગરમી છે, જરાવાર ચાલી જાવ એટલે શ્રી વિાદસુનિએ રજોહરણુ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રાકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણાવ્યુ કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉં છું, જલદી પાછે ફીશ. કાળની ગહન ગતિને દુઃખનૢ રચના રચવી હતી. આજે જ હાજતે એકલા જવાને બનાવ હતા, હમેશાં તે બધા સાધુએ સાથે મળીને દિશાએ જતા.
હાજતથી માકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઇન ઉપર એ ગાયે આવી રહી હતી. ખીજી બાજુથી ટ્રેઇન પણ આવી રહી હતી તેની વ્હિસલ લાગતાં છતાં પણ ગાયા ખસતી ન હતી. શ્રી વિનેાદમુનિનું હૃદય થરથરી ઉઠયું અને મહા અનુક ંપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણ લય જાનના જોખમની પરવા કર્યો વગર ગાયાને બચાવવા ગયા. ગાયેાને તેા ખચાવી જ લીધી. પરંતુ આ ક્રિયામાં છકાય જીવની દયાના સાધનભૂત રજોહરણુ કે જે વિનામુનિને આત્માથી વધારે પ્યારા હતા, તે વે લાઈન ઉપર પડી ગયા અને શ્રી વિનાદમુનિએ તે પાછે! સંપાદન કરવામાં જડવાદને સિદ્ધ કરતાં રાક્ષસી એન્જિનને ઝપાટે આવ્યા અને પેાતાનું બલિદાન આપ્યું. અરિહું 'ત....અરિહંત...એવા શબ્દો મુખમાંથી નીકળ્યા અને શરીર તૂટી પડયુ. રમત પ્રવાહ છૂટી પડા અને થાડા જ વખતમાં પ્રાણાંત થઈ ગયા. બધા લેકે કહેવા લાગ્યા કે ગૌરક્ષામાં મુનિશ્રીએ પ્રાણ આપ્યાં અંતિમ સમયે મુનિશ્રીના ચહેરા પર ભવ્ય શાન્તિ જ દેખાતી હતી.
હમેશાં તેઓ જે તરફ હાજતે જતા હતા તરફ લેાદીથી પાકરણ તરફ જવાની રેલ્વે લાઇન હતી. આ લાઇન ઉપર રેલ્વે સત્તાવાળાઓએ ફાટક મૂકેલ નથી અને ત્યાં રસ્તા પણ છે એટલે પશુએની અવરજવર હાય જ છે અને વખત વખત ત્યાં ઢારા રેલ્વેની હડફેટે ચડી જવાના પ્રસંગ બને છે.
ફ્લાદી સંઘે આ દુર્ઘટનાની ખખર રાજકેાટ, ટેલીફેશનથી આપ્યા. જે વખતે ટેલીફાન આન્યા. તે વખતે વિનેાદમુનિના પિતાશ્રી મહાર ગયા હતા અને માતુશ્રી મણિબેન સામાયિક-પ્રતિક્રમણમાં બેઠાં હતાં, માત્ર એક નાકર જ ઘરમાં હતા કે જેણે ટેલિફાન ઉઠાવ્યા પશુ તે કાંઈ ટેલીફેનમાં હકીકત સમજી શકયા નહી. અને સાચા સમાચાર માડા મળ્યા. સ્પેશ્યલ પ્લેનથી ફલેાદી પહાંચે તે પહેલાં અગ્નિસંસ્કાર થઈ ગયા. સૂચનાને ટેલીફોન
શ્રી ભગવતી સૂત્ર : ૩