________________
૪૨
સગવડ છે ? આમ મારી સાથે પણ વાર્તાલાપ થયેા હતેા. બન્નેને આ પ્રમાણે એકમત થતાં પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી. તા. રાજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યાં.
૨૬૫–૫૭ના
તા. ૨૮–૫–૫૭ના રાજ જવાબ આવ્યે કે શ્રી વિનાઇભાઇએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવખહાદુરશ્રી એમ. પી. સાહેબ, શ્રી. કેશવલાલભાઇ પારેખ અને પડિતજી પૂર્ણચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનેદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મેકલ્યા તા ૨૮-૫પછના રાજ રવાના થઈ તા. ૩૦-૫-૫૭ ના રાજ સવારે ફ્લાદી સ્ટેશને પહેાંચ્યા, એલગાડીમાં તે ખીચન ગયા કે જ્યાં સ્થિવર મુનિશ્રી શીરામલજી મહારાજ પૂજ્ય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમયે મલજી મહારાજ આદિ ઠાણા ૮ તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલાચંદજી મહારાજ આદિ ઠાણા ૪ બિરાજતા હતા. કુલ્લે સાધુ-સાધ્વીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી.
પૂછપરછના જવાખમાં શ્રી વિનાન્દમુનિએ કેશવલાલભાઈ પારેખને કહ્યું કે મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે. તેમાં કાંઇ ફેરફાર થાય તેમ નથી તમેા અમારા વીરાણી કુટુંબના હિતેષી છે. અને જો સાચા હિતેષી હૈ। તા મારા પૂ. મા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની માટી દીક્ષાની આજ્ઞા અઠવાડીની અંદર અપાવી દ્યો એટલુ જ નહી પણ “વિ જીવ કરૂં શાસન રસી ” ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના મ લામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ હાય જ અને છે કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સદ્ગતિને સાધે. અર્થાત મારી સાથે દીક્ષા લીએ.
શ્રી વિનકુમારને પાછા ૩૧-૫-૫૭ ની ૨ાત્રીના
આવા દેઢ જવાખના પરિણામે તે જ સમયે લઇ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. રવાના થઇ, તા. ૨-૬-૫૭ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુલવ કરી, શ્રી વિનાદ્રકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યાં.
ચાડા વખતમાં લાદીના શ્રી સંઘે પૂ. શ્રી લાલચંદજી મહારાજને ફ્લેદીમાં ચામાસુ કરવાની વિનંતી કરી તેના અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બન્યા એટલે નિશ્ ય ફેરયેા અને અષાઢ શુદ ૧૩ ના રાજ ખીચનથી વિહાર કરી ક્લાદી આવ્યા.
શ્રી ભગવતી સૂત્ર : ૩