________________
પ્રશ્નને આ પ્રમાણે ઉત્તર આપે છે ‘નોયમા !” હે ગૌતમ ! ‘ બચવુ ગમ ओfree देवलोगे देवत्ताए उववज्जइ > તે માયી અણુગાર અન્યતમ આભિચાગિક દેવલે કામાં—અસુરકુમારથી લઇને અચ્યુત પન્તના દેવલેાકમાંના કોઈપણ એક દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. આભિયાગિક દેવ અચ્યુત પર્યંતના દેવલાકમાં ઉત્પન્ન થાય છે, એ દર્શાવવા માટે અહીં ‘યમુ’ પદના પ્રયોગ કર્યાં છે. વિદ્યા આદિ લબ્ધિથી ઉપજાવી તે ભાવિતાત્મા અણુગાર અભિયેાગમાં પ્રવૃત્ત થવાને કારણે આભિયાગિક દેવામાં ઉત્પન્ન થાય છે કહ્યું પણ છે—
' मंता जोगं काउं भूइकम्मं तु जे पउजेंति । सायरसइढिहेउ अभियोगं भावणं कुणइ ॥
આ ગાથાના ભાવા નીચે પ્રમાણે છે—જે પુરુષ સુખની, સ્વાદની અને સમૃદ્ધિની પ્રાપ્તિને માટે મંત્રની સાધના કરે છે, વિશિષ્ટ પ્રકારની ઔષધિનું સેવન કરે છે, અથવા ભૂતિકમ કરે છે, તે પુરુષ આભિયેગિક ભાવના (પ્રવૃત્તિ) કરે છે. દેવાધિષ્ઠિત શબ્દને મત્ર કહે છે. વિવિધ પ્રકારની ઔષધિયા મનાવવી તેનું નામ ‘આયાગ' છે. અથવા તે મત્રની જે સાધના કરવામાં આવે છે તેને પણ ‘આયોગ’ કહે છે. મનુષ્ય, પશુ, ગૃહ આદિની રક્ષાને નિમિત્તે ભસ્મથી, માટીથી, દેરા ધાગાથી જે કૌતુકકમ કરવામાં આવે છે તેમને ભૂતક કહે છે—જે કોઇ અણુગાર પાતાના વૈયિક સુખને અર્થે, સરસ સ્વાદિષ્ટ આહારની પ્રાપ્તિને અર્થે કેઝીમતિ વસ્ત્રાદિકની પ્રાપ્તિને અર્થે એ કામ કરે છે, તે અણુગાર અભિયોગિક ભાવના આભિયોગિક પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારની આભિયાગિક ભાવના કરનારા તે અણુગાર મરીને આભિયેગિક દેવરૂપે ઉત્પન્ન થાય છે. આભિયોગિક દેવા અન્ય દેવાને અધીન હાય છે–કિકર, નાકરચાકર જેવાં હાય છે. આ બધુ વર્ણન ભગવતીસૂત્રના પહેલા શતકના બીજા ઉદ્દેશકના તેરમાં સૂત્રમાં કરવામાં આવ્યુ છે.
પ્રશ્ન—‘અમારૂંળું મંત્તે !” હે ભદન્ત ! જે કષાય રહિત અમાયી અણુગાર હાય
છે
" तस्स ठाणस्स 1 તે અભિયાગ ભાવના કરવા રૂપ સ્થાનની ( પ્રવૃત્તિની ) ( ગાજોપત્તિ તે ) આલેચના કરે છે. તેનું પ્રતિક્રમણ કરે છે. કરેલા દોષના ગુરુ સમીપ પ્રકાશિત કરી તેને પસ્તાવા કરવા તેનું નામ આલેચના છે. લાગેલ દેષથી નિવૃત્ત થવું તેને પ્રતિક્રમણ કહે છે. આ રીતે અભિયાગ ભાવનાજન્ય દોષોથી વિશુદ્ધ થઇને ‘ારું જરૂ’જો તે કાળ કરે છે, તે ર્ફેિ લવજ્ઞરૂ' કર્યાં ઉત્પન્ન થાય છે ? વેનુ અળમિયોગિવુ ફેવજોનું અન્યતમ-કોઈ એક અનાભગિક દેવલેાકમાં અચ્યુત પન્તના દેવલાકમાં વ્હેવત્તાપ થવારૂ’ દેવની
ઉત્તર —
પર્યાયે ઉત્પન્ન થાય છે.
કહેવાનું તાત્પ એ છે કે એવા અમાયી અણુગાર પહેલા દેવલેાકથી લઈને
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૧૧