SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર—નો વજુ સે આતે હે ગૌતમ ! તે અણુગાર અશ્વરૂપ બની જતા નથી એ તે અણુગારને અણુગાર જ રહે છે. હા, એવું અવશ્ય અને છે કે તે અણુગાર જ અશ્વનું રૂપ ધારણ કરે છે પણ તે તે તેનું વૈકિયરૂપ હેાવાથી ‘અણુગારને અશ્વસ્વરૂપ કહી શકાય નહી” ત્ર નાય વામન ' અષ્ટાપદ (પરાશર) પન્તના રૂપાના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. તાત્પર્ય એ છે કે તે ભાવિતાત્મા અણુગાર અષ્ટાપદ પર્યન્તના રૂપે.ની અભિયેાજના કરી શકે છે. અશ્વરૂપના વિષયમાં જે જે નિરૂપશુ કરાયુ છે, તે અષ્ટાપદ પર્યંન્તના રૂપો વિષે પણ થવું જોઇએ. આ રીતે છેલ્લે પ્રશ્ન આ પ્રમાણે ખનશે-તે ભાવિતાત્મા અણુગાર જ્યારે આષ્ટાપદના રૂપનું વિÖણા દ્વારા અભિયેાજન કરે છે, ત્યારે શું અષ્ટાપદ બની જાય છે ? ઉત્તરના, તે તે અણુગારજ રહે છે, પણ તે પોતાની વિકુવા શકિતથી અષ્ટાપદને રૂપે બદલાઈ જાય છે, અને આખરે તે મૂળ રૂપમાં અણુગારના રૂપમાંજ આવી જાય છે. અહીં નાવ’ (યાવત) પદથી હાથીરૂપ, સિંહરૂપ, વાઘપ, દીપડારૂપ, રીંછરૂપ, અને તરછરૂપ ગ્રહણ કરાયાં છે. તે દરેક રૂપવિષયક પ્રશ્નારા ઉપર મુજબ સમજવા. પ્રશ્ન-સે અંતે ! ત્તિ મારૂં વિઠ્ઠલ્લા અમારૂં વિશન્નરૂ !' હે ભદન્ત ! ભાવિતાત્મા માયી (પ્રમા-કષાયયુકત) અણુગાર વિધ્રુણા કરે છે, કે અમાયી (અપ્રમા) અણુગાર વિકુણા કરે છે ? કદાચ કોઇ એવી શંકા કરે કે અત્યારે ‘અભીયેગ'નું પ્રકરણ ચાલી રહ્યું છે—વિકČણાનું આ પ્રકરણ નથી છતાં સૂત્રકારે મનુગરૂ’ ને બદલે ‘વિાવ” પદ્મના પ્રયોગ કેમ કર્યાં છે ? તે તે શંકાનું સમાધાન નીચે પ્રમાણે કરી શકાય—અભિયાગ પણ વૈક્રિયારૂપ જ હાય છે, તેથી વિધ્રુવ ણા પદ દ્વારા અહીં અભિયાગ' જ ગ્રહણ કરાયેલ છે.' ઉત્તર-મારે વિજ્રર્ નો અમારૂં વિજ઼ન્વી માયી—કષાય યુકત આત્મા જ એટલે કે માયી ભાવિતાત્મા અણુગાર જ વિધ્રુવ ણા કરે છે, માચી–કષાય રહિત ભાવિતાત્મા અમાયી કષાય રહિત આત્મા એવી ક્રિયા કરતા નથી. અયિ અણુગાર વિધ્રુણા કરતા નથી. એટલે કે માયી આત્માજ આલિયેગિક ક્રિયા કરે છે, કષાયથી રહિત ડાય છે. તે તેથી આભિયાગિક ક્રિયાને અધિકારી હાતા નથી. તેથી તેના દ્વારા થતા અભિયાગ થવા શકય નથી. માયી અણુગાર કષાયથી યુકત હોય છે. તેથી તે અભિયોગિક ક્રિયાના અધિકારી હોય છે તેથી તેના દ્વારા અભિયાગાત્મક વિક્રિયા થવાની શકયતા છે. પ્રશ્ન-‘માર્રળ અંતે !’ હે ભદન્ત ! માયી ભાવિતાત્મા અણુગાર, ‘તમને ટાળમ’ અન્ધાદિકના શરીરમાં પ્રવેશ કરવાને માટે જે અભિયાગ કરવારૂપ પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિની ‘અનાજોચહિતે ? તે આલેચના-પશ્ચાત્તાપ આદિપ આલેાચના અને પ્રતિક્રમણ કરતા નથી. આ પ્રમાણે અનાલેથિત અને અપ્રતિક્રમિત અવસ્થામાં હારું રેફ ” જો તે કાળ કરે તે ર્ફેિ વવજ્ઞ' કયાં ઉત્પન્ન થાય છે? મહાવીર પ્રભુ તે " શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૧૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy