SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ હવે વા’ શરભના રૂપને, “ચમનંનિત્તા ” અભિજિત કરવાને શું સમર્થ છે ? વિદ્યા વગેરેના પ્રભાવથી, ઘેઠા આદિનાં રૂપમાં પ્રવેશ કરવારૂપ જે ક્રિયા થાય છે, તે ક્રિયાને અભિયાગ કહે છે. ગૌતમસ્વામી અહીં મહાવીર પ્રભુને એજ પ્રશ્ન પૂછી રહ્યા છે કે “હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર, વૈક્રિય શરીરનાં પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના અશ્વ વગેરેના શરીરમાં પ્રવેશ કરીને, તે તે પ્રકારની ક્રિયા કરવાને શું સમર્થ છે?” તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જો છૂટે જમ” હે ગૌતમ ! એવું બની શકતું નથી વૈક્રિય શરીરના પુલને ગ્રહણ કર્યા વિના, ભાવિતાત્મા અણગાર, ઉપકત રૂપનો અભિગ કરવાને કોઈ પણ રીતે સમર્થ હોતા નથી. હવે ગૌતમ પ્રભુને પૂછે છે-“ચારે છે તે ! મારિયો' ઇત્યાદિ હે ભદન્ત ! ભાવિતાત્મા અy ગાર, બાહ્ય અને (વેકિય શરીરનાં પુદ્ગલેને ગ્રહણ કરીને એક મહાન અશ્વાદિ પ્રિની અભિયેાજના કરવાને શું સમર્થ છે? આ પ્રકારને સમસ્ત પ્રક્ષાલાપક અહીં ગ્રહણ કરવાને છે. ઉત્તર-પૂર્વ રાજુ ગાજે છે ગૌતમ! બાહ્ય પુલેને “ફિત્તા ગ્રહણ કરીને “” ઉપરકત રૂપની અભિયેજના કરવાને તે સમર્થ છે. પ્રશ્ન-“IT જે મંતે માવાણા” હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર, “ માં ગાસાં વા એક મહાન અશ્વનારૂપની “મિનુંનિત્તા અભિયેજના કરીને અને બીજા અનેક રોજનાના અંતર સુધી “મિત્ત, ન્યૂ જઈ શકવાને શું સમર્થ છે ? ઉત્તારા , " હે ગૌતમ ! હા સમર્થ છે. એટલે કે એવા રૂપને અભિજિત કરીને તે અનેક વૈજનાના અંતરે જવાને સમર્થ છે. પ્રશ્ન- “જે મં! આવી છ' હે ભદન્ત! અશ્વનારૂપની અભિયોજના કરીને અનેક જન પર્યન્તનું તે જે ગમન કરે છે, તે તેના પિતાની શક્તિથી કરે છે, કે રિણ” અન્યની સહાયતાથી કરે છે ? ઉત્તર-“ચાયg, છ, જે પરિણ ” હે ગૌતમ! ભાવિતાત્મા અણગાર તેની પિતાની ઋદ્ધિથી (શકિતથી) એટલે બધે દૂર જાય છે, અન્યની સહાયતાથી જતા નથી પ ચાલqT” અને તેની આત્મ ક્રિયાથી જાય છે, “ અન્યની ક્રિયાથી જતા નથી. “સાગgo આત્મ પ્રગથી પિતાની પ્રેરણાથી) જાય છે, નો “વરણને અન્યની પ્રેરણાથી જતા નથી. ઉસ્ક્રિોશ વગર, પામાં વા જ સરળરૂપે પણ જાય છે, વક્રરૂપે અથવા વિપરીતરૂપે પણ જાય છે. પ્રશ્નof અંતે જિં ચારે વારે ? હે ભદન્ત જ્યારે તે ભાવિતાત્મા અણગાર અશ્વરૂપની અભિયેજના કરે છે. ત્યારે શું તે અશ્વ બની જાય છે કે નહીં શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy