SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ હે ભદન્ત ! શું તે અણગાર અશ્વરૂપ છે? (ગળn i ?, જો વહુ ને સાસ) હે ગૌતમ ! તે અણગાર જ છે, અશ્વરૂપ નથી. (ા ના પુજારવું ) પરાશર (અષ્ટાપદ) રૂપ પર્યન્તના રૂપની અભિયેજના વિષે પણ એજ પ્રમાણે સમજવું. (સે અંતે ! માથી વિરૂ, સમાથી વિ વિશ્વરુ) હે ભદન્ત ! એવી વિકુવણા માયી અણગાર જ કરે છે, કે અમાથી અણગાર પણ કરે છે? (માથી વિરૂ, નો સમાજ વિરુ) હે ગૌતમ ! માયી અણગાર જ એવી વિમુર્વણા કરે છે, અમાથી અણગાર કરતો નથી. (માઉi મને ! તરત ટાળa arrોચ , ૪િ ઉવજ્ઞરૂ ?) હે ભદન્ત! આ પ્રકારની વિક્વણુ કરીને તેની આલેચના અને પ્રતિક્રમણ નહીં કરનાર માયી અણગાર કાલકરીને કયાં ઉત્પન્ન થાય છે? જેમ ! ગાયોજિપy - સેવાવવકન) હે ગૌતમ! આ પ્રકારની વિકુર્વણુ કરીને આલેથના અને પ્રતિક્રમણ નહી કરનારે અણગાર, કાલકરીને કેઈ એક આભિગિક જાતિના દેવ લકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. (ત્રમાં જે મંતે ! તારા , વહિવતે જાણું રેડ, ઉવવM૩) હે ભદન્ત ! અમાથી અણગાર તે સ્થાનની (તેને તે પ્રવૃત્તિથી લાગેલા ડેની) આલોચના અને પ્રતિક્રમણ કરે છે. કાળધર્મ પામવાનો અવસર આવે ત્યારે કાળ પામીને તે કયાં ઉત્પન્ન થાય છે? (ગમ ! amજુ ગામો લેવો તેવત્તાપ ૩વવ૬) હે ગૌતમ! અમારી અણગાર તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળ કરવાને અવસર આવે ત્યારે કાળ કરે છે. તે કારણે તે અનાભિયોગિક જાતિના દેવેમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. (સે મને! જે અંતે! રિ) હે ભદન્ત આપની વાત સર્વથા સત્ય છે. હે હે ભદન્ત આપની વાત યથાર્થ છે. | (TIT) ગાથ–(ફલ્ય ગણ પરાગ, ઘોઘા, હો વો , પહેસ્થિર જી મિયા વિરુદ્રવ માર) સ્ત્રી, તલવાર, પતાકા, ય પવીત (જનોઈ) પલાંઠી (અર્ધપાસન), પર્યકાસન તે સૌનાં રૂપોને તથા અભિયોગ અને તેમની વિદુર્વણ સંબંધી વિચાર આ ઉદ્દેશકમાં કરવામાં આવેલ છે. અને તે સઘળાં રૂપની વિકુણ અને અભિગ માયા અણગાર કરે છે, એવું આ ઉદ્દેશકમાં બતાવ્યું છે. ટીકાથ–હજી વિમુર્વણાનું જ નિરૂપણ ચાલી રહ્યું છે. અહીં સૂત્રકાર અણગારની અભિયેગાત્મક વિકુર્વણનું નિરૂપણ કરે છે-“અtri ! માવિચા ” હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર, “દિર છે વરિયારૂત્તા બાહ્ય પુલેને–વૈક્રિય શરીરનાં પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના, “ મ” એક ઘણા વિશાળ “ત્રાસવં વા અશ્વના રૂપને, અથવા “થિ 4 વા હાથીના રૂપને “વિજવં વા વરુના રૂપને અથવા fકંદર ના સિંહના રૂપને, અથવા “ વા વાઘના રૂપને અથવા “રવિર રવંવાર દીપડા(ચીત્તા)ના રૂપને, અથવા “શજીરુવં વારીંછના રૂપને ‘તરછરદ વા' તરછના રૂપને, (વાઘના જેવું એક પ્રાણુ અથવા “રાર શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૦૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy