________________
અભિયોગ્ય ઔર આભિયોગિક કે સ્વરૂપ કા વર્ણન
અભિગ્ય અને આભિગિકની વકતયતાનું નિરૂપણ. “ અરે મંતે! ઈત્યાદિ–
સૂવાથ– ગાજે મત્તે ! માવાળા વાદિયા જાજે રિયારૂત્તા एगं महं आसरूव वा, हत्थिरूव वा, सीहरूव वा, वग्घरूव वा, विगरूवं वा, વિવિધ વા, છહરં વા, તરછરંવા, પરાસર વા, ગમનુંનિરં?) હે ભદન્ત ! શું ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના એક વિશાલ અશ્વના રૂપને હાથીના રૂપને. સિંહના રૂપને વાઘના રૂપને, વરુના રૂપને, ચિત્તાના રૂપને, રીંછના રૂપને, તરછના રૂપને, અથવા અષ્ટપદના રૂપને અભિજિત કરવાને સમર્થ છે! જે રુદે સંદે) હે ગૌતમ એવું બનવું શકય નથી. (યારે રે ! જે દિy Tોર રિયાપુરા મૃ1 ) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુલેને ગ્રહણ કરીને એક વિશાલ અશ્વરૂપ આદિને અભિયોજિત કરવાને શું સમર્થ છે? (૫ દિg ઘરિયા ખૂ) હા, ગૌતમ! ભાવિતાત્મા અણગાર, બાહ્યા પુલેને ગ્રહણ કરીને અશ્વાદિકના રૂપને અભિજિત કરવાને સમર્થ છે. अणगारे गं भंते ! भवियप्पा एगं महं आसरूवं या अभिजुंजित्ता अणेगाई નયના પ વાનર ?) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર એક મહા અશ્વના રૂપમે અભિજિત કરીને શું ચાજને પર્યત જવાને સમર્થ છે ? (હંતા ) હા, ગૌતમ ! એક મહા અશ્વરૂપને અભિજિત કરીને અનેક જનપર્યત જવાને તે સમર્થ છે. (જે મને ! સાદી ૬, પરિ છg) હે ભદન્ત ! ભાવિતામા અણુગાર એ પ્રકારના રૂપને અભિજિત કરીને જે અનેક જન પર્યત ગમન કરે છે, તે શું તેની પિતાની શકિતથી કરે છે, કે અન્ય સહાયતાથી કરે છે? (જયમાં ! ચાય છે, જે પરિટી ગઇ) હે ગૌતમ ! તે ભાવિતાત્મા અણગાર એક મહા અશ્વરૂપને અભિજિત કરીને જે અનેક પેજને પર્યત ગમન કરે છે, તે તેની પિતાની શક્તિથી જ કરે છે, અન્યની સહાયતાથી કરતા નથી, (ga વાચક્ષુબT, નો , ગાયg , નો પાયોનેoi) એજ પ્રમાણે તે આત્મકથી એટલે દૂર જાય છે–પરકર્મથી જતું નથી, અને આત્મપ્રયોગથી જાય છે–પરાગથી જતો નથી, (ઉસિગો વા જઇ, પાચં વા ૪જી) તે સીધે પણ જાય છે અને વિપરીત પણ જાય છે. ( જે ગરે મારે ?)
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨
૦
૭