SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ઠુ ભદ્દન્ત ! અને ખભે જનામ ધારણ કરી હેાય એવાં કેટલાં પુરુષ રૂપે)ની ભાવિતાત્મા અણુગાર વિષુવ ણા કરી શકવાને સમ છે ? ઉત્તાર—ડે ગૌતમ ! ભાવિતાત્મા અણુગાર એવા એટલા બધાં રૂપાની વિધ્રુવ ણા કરી શકે છે કે, એવાં વૈક્રિય રૂપે વડે તે સમસ્ત જમૂદ્રીપને તથા અનેક દ્વીપ સમુદ્રોને પૂરેપૂરા ભરી શકવાને સમથ છે. પરન્તુ તેમની શક્તિ મતાવવા માટે જ આ કથન કરવામાં આવ્યું છે. ખરેખર તે તેમણે આજ પર્યંન્ત કદી પણ એવાં રૂપથી જખૂદ્રીપને ભર્યાં નથી, વર્તમાનમાં ભરતા નથી અને ભવિષ્યમાં ભરશે પણ નહીં. વળી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે સેનાનામપ્સે ' જેવી રીતે કેાઇ પુરુષ ‘નમો થિયે જાવું” એક તરફ પલાંઠીવાળીને (અધ પદ્માસન વાળીને) બેસે છે, મેવ’ એજ પ્રમાણે ‘મુનિયા ગળાને નિ' ભાવિતાત્મા અણુગાર પણ‘ઞો પત્યિય વિચાળે અખાનાં ઉદ્દ્ધદ્દામ ઉપ્પદખા એક તરફ પલાંઠી વાળીને બેઠેલા વૈક્રિય પુરુષ આકારની વિધ્રુણા કરીને શુ' આકાશમાં ઊંચે ઉડી શકે છે? તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે—ત્ત્વ સેવ હા, ગૌતમ! તે ભાવિતાત્મા એવા પુરુષ આકારની વિધ્રુણા કરીને આકાશમાં ઊંચે ઉડી શકે છે આ વિષયમાં સમસ્ત કથન પહેલાના પ્રશ્નના ઉત્તર પ્રમાણે જ સમજવું. ‘નાવનિર્ઝાપુ ના વિિિતયા, વિિિત યા તે કથન આ સૂત્રપાઠ પન્ત ગ્રહણ કરવું. ભાવિતાત્મા અણુમાર ત્રણે કાળમાં કદી પણુ જ ખૂદ્દીપાને તે વૈક્રિયરૂપેથી ભરી દેવા રૂપ વિČણા કરતા નથી. ‘છ્યું કુદ્દો પદસ્થિયં વિ' બીજો આલાપક એજ પ્રમાણે સમજવા. જેમકે ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભઇન્ત ! જેવી રીતે કાઇપુરુષ અન્ને તરફ અ પદ્માસન માંડીને બેસે છે, એવા અન્ને તરફ અ પદ્માસન માંડીને બેઠેલા પુરુષ આકારની વિધ્રુવ ણા કરીને, શું ભાવિતાત્મા અણુગાર આકાશમાં ઊંચે ઉડી શકે છે? તેને ઉત્તર પ્રભુ આ પ્રમાણે આપે છે–તું ચેત્ર નાવ વિત્તુવિદ્યુ ના, વિજ્યંતિ વા, વિધ્રુવિસ્મૃતિ વા' હે ગૌતમ ! આ વિષયમાં સમસ્ત કથન આગળ મુજબ જ સમજવું. પરન્તુ એ પ્રકારની વિકૃ`ણા કદી તેને ભૂતકાળમાં કરી નથી, વ`માનમાં કરતા નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં તેમની વિકુણા શકિત અતાવવાને માટે જ આ કથન કરાયું છે. ' પ્રશ્ન- છે. બદાનામÇ દત્તુભું' જેવી રીતે કાઇ પુરુષ જ્ઞો પöિä નારૂં વિદ્યુના એક તરફ પર્યં કસન માંડીને બેસે છે. ચૈત્ર એવી રીતે માવિષ્ટા ગળવારે પુત્ર ઇત્યાદિ' એક તરફ પંકસન માંડીને બેઠેલા પુરુષ આકારની વિધ્રુવ ણા કરાને, શું ભાવિતાત્મા અણુગાર આકાશમાં ઊંચે ઉડી શકે છે ? આ પ્રશ્નને ઉત્તર આપતાં ભગવાન કહે છેકે (તં ચેત્રજ્ઞાન) આ પ્રશ્નના ઉત્તર તથા આ પ્રકારના બીજા પ્રશ્નોત્તરા પણ ઉપરના પ્રશ્નાત્તા પ્રમાણે સમજવા. અને ત્રણે કાળમાં કદી પણ તે એવી વિષુવા કરતા નથી ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. પર દુખો હિર્ષ વિ એજ પ્રમાણે અને માજી પÜકાસન માંડીને બેઠેલા પુરુષ આકારની વિધ્રુણાના વિષયમાં પણ પ્રશ્નનો સમજવા, 1 સૂર ૧ ॥ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૦૬
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy