________________
પર તુ હે ગૌતમ ! એવી વિક્ર્વણા આજ પર્યન્ત કદી પણ તેણે કરી નથી, વર્તમાન કાળે પણ એવી વિક્ર્વણા તે કદી કરતો નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. તેની વિકુર્વણુ શકિત બતાવવાને માટે જ ઉપરનું કથન કરાયું છે. એજ વાત સૂત્રકારે “ પંપત્યા ચાલુ રા, વિકૃતિ થા, વિધ્યત વા,” આ ભૂતકાલિક વર્તમાનકાલિક અને ભવિષ્યકાલિક ક્રિયાપદો દ્વારા પ્રકટ કરેલ છે એમ સમજવું. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે-હે ભદંત ! “નાનામા જે સે” જેવી રીતે કઇ પુરુષ “p qas ? એક ખભા પર જોઈ લટકાવીને “ગર ના ચાલે છે, “gવા એજ પ્રમાણે “માવિકG Iri grગો Toળવફાશિનgvi sવેલ્લા 3gpજ્ઞા?” પિતાની વૈક્રિય શક્તિદ્વારા એક ખભા પર જનોઈ ધારણ કરી હોય એવા પુરુષ આકારનું નિર્માણ કરીને, શું ભાવિતાત્મા અણગાર આકાશમાં ઊંચે ઉઠી શકે છે?
ઉત્તર– તા. gggar” હા, ગૌતમ ! ભવિતાત્મા અણગાર તેની વિક્ર્વાણ દ્વારા એવા રૂપનું નિર્માણ કરીને આકાશમાં ઉડી શકે છે?
પ્ર”ન–પાશrom મંતે ! માવિષ્કા' હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર, વિચારું grગો બવફ રિજયારું વાકું વિવિત્ત મૂ? એવાં એક ખભે જઈ ધારણ કરી હોય એવાં કેટલાં પુરુષરૂપનું, પિતાની વૈક્રિય શક્તિથી નિર્માણ કરવાને સમર્થ છે?
ઉત્તરબતર નાર વિવિધુ વા, વિષુવૃત્તિ વા, વિસંતિ વા’ હે ગૌતમ ! આ પ્રશ્નને ઉત્તર પણ આગળના પ્રશ્નના ઉત્તર પ્રમાણે સમજ. એટલે કે એવાં રૂપે દ્વારા તે સમસ્ત જબૂદ્વીપને ભરી શકવાને સમર્થ છે. પરંતુ એવી વિકુર્વણ તેણે ભૂતકાળમાં કદી કરી નથી, વર્તમાનમાં કરતું નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. તેની શક્તિનું નિરૂપણ કરવાના આશયથી જ ઉપરની હકીક્ત લખવામાં આવેલ છે. ઇત્યાદિ સમસ્ત કથન પહેલા કહ્યા મુજબ સમજવું. “gi sourોવાથે રિ’ બે ખભે બે જનોઈ ધારી પુરુષરૂપના વિષયમાં પણ એજ પ્રકારના પ્રશ્નોત્તરે સમજવા. તે પ્રશ્નોત્તરે નીચે પ્રમાણે બનશે.
પ્રશ્ન–હે ભદન્ત ! જેવી રીતે કેઈ પુરુષ તેના બને ખભા પર જઈ ધારણ કરીને ચાલે છે, એવી જ રીતે પિતાની શૈક્રિય શક્તિ દ્વારા બનને ખભા પર જનાઈ ધારણ કરી હોય એવાં પુરુષ આકારનું, નિર્માણ કરીને શું ભાવિતામા અણગાર આકાશમાં ઊંચે ઉડી શકે છે?
ઉત્તરહા, ગૌતમ ! એવા વૈક્રિય પુરુષ આકારે ભાવિતાત્મા અણગાર આકાશમાં ઊંચે ઉડી શકે છે. ત્યાર બાદ એજ વિષયમાં ગૌતમ સ્વામી બીજો પ્રશ્ન કરે છે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૦૫