________________
અને ઢાલ ધારણ કરનારા એટલાં બધાં વૈકિય પુરુષરૂપનું નિર્માણ કરી શકે છે કે તે રૂપે વડે તે સમસ્ત જંબુદ્વીપને આકીર્ણ (વ્યાસ), અને વ્યાકીર્ણ (વિશેષ વ્યાસ) કરી શકે છે. પણ એવું આજ સુધી કદી પણ તેણે કર્યું નથી, વર્તમાનમાં પણ એવી વિદુર્વણું તે કરતા નથી, અને ભવિષ્યમાં પણ કરશે નહીં. તેની શક્તિનું પ્રદર્શન કરવાના આશયથી જે સૂત્રકારે ઉપરનું કથન કર્યું છે, જે તે ધારે તે એવી વિમુર્વણા કરવાની શક્તિ તેનામાં અવશ્ય છે
પ્રશ્ન–નાનામg grશે? હે ભદન્ત ! જેવી રીતે કે પુરુષ “જો પણ એક દવજયુક્ત પતાકાને હાથમાં “શા પકડીને “કેના? ચાલે છે, “gવાવ' એવી રીતે “માવિયા ગાના વિ પગ પડાના હથિ
gi rurmoi વેદાચ ઉપર એક બાજુએ ઇવજપુત પતાકા હાથમાં ધારણ કરી હોય એવા પુરુષ આકારના પિતાના વૈક્રિયરૂપથી, શું ભાવિતાત્મા અણગાર આકાશમાં ઊંચે ઉડી શકે છે?
ઉત્તર–“દંતા, ઉqgm” હે ગૌતમ ! (ભાવિતાત્મા અણગાર એ પ્રકારનું પિતાનું વૈક્રિય રૂ૫ બનાવીને આકાશમાં ઊંચે ઉડી શકે છે.
__ -'अणगारेणं भंते ! भावियप्पे केवइयाई रूवाइं एगओपडागाहत्यક્રિાજવાડું વિત્ત મૂ? હે ભદન્ત ! હાથમાં વયુકત પતાકા ધારણ કરી હાય એવાં કેટલાં વૈક્રિય પુરુષ રૂપનું, ભાવિતાત્મા અણગાર તેની વૈક્રિય શકિતથી નિર્માણ કરી શકે છે?
ઉત્તર– જો આ પ્રશ્નને ઉત્તર પણ પહેલા પ્રશ્નના ઉત્તર પ્રમાણે જ સમજ કયાં સુધી તે ઉત્તરને સૂત્રપાઠ ગ્રહણ કરે, તે સમજાવવા માટે કહ્યું છે કે વિવિ+ વા, વિનંતિ વા, વિડિગભંતિ વા ” કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવતાત્મા અણગાર એવાં અનેક પુરુષઆકારનું નિર્માણ કરી શકે છે. અને તે આકારે વડે સમસ્ત જબૂદ્વીપને ભરી દેવાને સમર્થ છે પરંતુ એવાં ઐક્રિય રૂપનું નિર્માણ તેણે ભૂતકાળમાં કદી કર્યું નથી, વર્તમાનકાળમાં કરતા નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં–અહીં, આ જે કથન કર્યું છે તે તેની શકિતનું પ્રદર્શન કરવાના આશયથી જ કરાયું છે “gવં કુદી પા ”િ એજ પ્રમાણે બન્ને બાજુ બે પતાકાધારી વૈક્રિય પુરુષરૂપના વિષયમાં પણ સમજવું. તેના વિષે આ પ્રકારના પ્રશ્નોત્તરે બનશે તે ભદન્ત ! જેવી રીતે કોઈ પુરુષ પિતાની બન્ને બાજુએ પતાકા ધારણ કરીને ચાલે છે, એવી રીતે બને બાજુએ પતાકા ધારણ કરી હોય એવા પુરુષરૂપની વિકુર્વણું કરીને શું ભાવિતાત્મા અણગાર આકાશમાં ઊંચે ઉડી શકે છે? ઉત્તર-હે ગૌતમ, હા, તે ભાવિતાત્મા અણુગાર એવા પુરુષરૂપની વિકુર્વણ કરીને આકાશમાં ઊંચે ઉડી શકે છે.
પ્રશ્ન–હે ભદન્ત ! એવાં કેટલાં પુરુષરૂપની વિમુર્વણુ કરવાને ભાવિતાત્મા અણગાર સમર્થ છે?
ઉત્તાર–જેવી રીતે કોઈ યુવાન પિતાના હાથવડે કઇ યુવતીને પકડી લેવાને સમર્થ હોય છે, એવી રીતે ભાવિતામા અણગાર પણ વૈદિય સમુદઘાત કરીને, બને બાજુએ પતાકા ધારણ કરી હોય એવાં એટલાં બધાં પુરુષ રૂપનું નિર્માણ કરી શકે છે કે તે રૂપ વડે તે સમસ્ત જંબૂઢાપને ભરી દેવાને સમર્થ છે ઉત્તરસૂત્રમાં જે ઉપમા આપી છે તેનું આ રીતે પિતાની ક્રિય શકિતથી નિર્માણ કરેલાં તે દ્વિવજાધારી પુરુષ રૂપથી, ભાવિતાત્મા અણુગાર સમસ્ત જંબુદ્વીપને ભરી શકવાને પણ સમર્થ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૦૪