SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નન—“માવિયgi re i મતે ! હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર, “વફવા ફચિવા વિવિત્તા કપૂર તેની વિદુર્વણ શકિતથી કેટલાં સ્ત્રી રૂપનું નિર્માણ કરી શકવાને સમર્થ છે? મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે ઉત્તર આપે છે-“ ના નાના લુવા જેવી રીતે કેઈ એક પુરુષ “ગુ કઈ સ્ત્રીને M ? તેના હાથથી જે પકડી લેવાને સમર્થ હોય છે (એટલે કે પરસ્પર ભિન્ન હોવા છતાં પણ જ્યારે તેઓ આપસમાં સંલગ્ન થઈ જાય છે ત્યારે એવું લાગે છે કે બંને એકજ છે), જેવી રીતે “નંદનામ ચા સુત્તસિવા’ ચક્રની નાભી ચક્રના આરાઓને એકદમ લાગેલ રાખવાને સમર્થ હોય છે, એવી રીતે માgિ ગUTભારે જિ વિવાઘાઈ સોrg ? જ્યારે ભાવિતાત્મા અણુગાર વૈકિય સમુઘાતથી પિતાના આત્મપ્રદેશને યુકત કરે છે ત્યારે “નાર મારવાના ગળા તે ભાવિતાત્મા અણગાર, વઢi iદીવ દી વહૂર્દિ ચિહિં તેવિકવિત અનેક સ્ત્રીરૂપથી સમસ્ત જંબુદ્વીપને “મારુour વિનિ?િ આકર્ણ તથા વ્યતિકીર્ણ કરવાને “અ” સમર્થ બને છે. અહીં ‘યાવત’ પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યો છે- વેજ્ઞારું ગાડું હું નિરૂરફ, રચના બાર ાિળ अहाबायरे पोग्गले, परिसाडेइ, अहामुहुमे पोग्गले, परियाइइ, दोचंपि वेउ. ત્રિયાઈ સોજી?” તેને અર્થ આગળ આવી ગયું છે. વિફળ નાવ ની સાથે જ “જાવ યાવત પદ આવ્યું છે તેના દ્વારા નીચેના સૂત્ર પાઠ ગ્રહણ કરાય છે ઉસ્થ૪, સંથવું, ઉં, ગવાવા જઇ, સારું ર णं गोयमा! पभू अणगारेणं भावियप्पा, तिरियमसंखेज्जे, दीवसमुद्द, बहू हिं इत्थिरूवेहि आइण्णे, वितिकिण्णे, उवत्थडे, संथडे, फुडे, अवगाढावगाढे करे7g આ સૂત્રપાઠને અર્થ પણ દેવની વિમુર્વણાના પ્રકરણમાં આપવામાં આવ્યો છે. ભાવિતાત્મા અણુગારની વિમુર્વણ શકિતનું આજે નિરૂપણ કરવામાં આવ્યું છે, તે તેમની શકિત દર્શાવવા માટે જ કરવામાં આવ્યું છે. ખરેખર તે ત્રણે કાળમાં કદી પણ તેઓ એવી વિક્ર્વણ કરતા નથી. એજ વાતનું સૂત્રકારે નીચેના સૂત્ર દ્વારા પ્રતિપાદન કર્યું છે. સપf નયમ ! માર માવિષ્ફળ ગઇરસ ગયાહવે વિના વિસામે ગુv હે ગૌતમ! ભાવિતાત્મા અણગારની વિક્ર્વણુ શકિતનું જે ઉપર પ્રમાણેનું વર્ણન કરવામાં આવ્યું છે, તે માત્ર તેમની શકિત બતાવવાને માટે જ કરવામાં આવેલ છે, “ જેવ of સંપત્તી પણ તે ભવિતાત્મા અણગાર વ્યવહારમાં એવી પ્રવૃત્તિ કરે છે, એમ કહેવાને આશય નથી. “ વિના વા, વિણ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૦ ૨
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy