________________
( બદનામg : g gો ૪િ જાઉં વિદેના, ઇત્યાદિ?) હે ભદન્ત ! જેવી રીતે કેઈ પુરુષ એક તરફ પર્યકાસન વાળીને બેસે છે, એવી રીતે એક તરફ પર્યકાસન વાળીને બેઠેલા પુરુષ આકારનું પિતાની વિકુર્વણ શક્તિથી નિમણ કરીને શું ભાવિતાત્મા અણગાર આકાશમાં ઊંચે ઉડવાને સમર્થ છે? (ત રેવ બનાવે विकुबिसु वा, विकुव्वंति वा, विकुव्विस्संति वा, एवं दुहओ पलियंकं पि) હે ગૌતમ ! એવા આકારનું નિર્માણ કરીને તે ભાવિતાત્મા અણગાર આકાશમાં ઊંચે ઉડી શકે છે. આ વિષયને લગતા બીજાં પ્રશ્નોત્તરો આગળ મુજબ જ સમજવા. પરંતુ તે ભાવિતાત્મા અણગારે એવાં વૈક્રિય રૂપનું ભૂતકાળમાં કદી પણ નિર્માણ કર્યું નથી, વર્તમાનમાં પણ એવાં રૂપનું નિર્માણ કરતાં નથી, અને ભવિષ્યમાં પણ એવાં રૂપોનું નિર્માણ કરશે નહીં. એ પ્રકારનાં રૂપનું નિર્માણ કરવાની શક્તિ તેમાં રહેલી છે, એટલું બતાવવાને માટે જ આ કથન કરવામાં આવ્યું છે. બન્ને તરફ પય કાસન વાળીને બે પર્યકાસનેથી બેઠલા પુરુષરૂષાના વિષયમાં પણ એજ પ્રમાણે સમજવું.
ટીકાથ-ચોથા ઉદ્દેશકમાં વિક્ર્વણાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પાંચમાં ઉદેશકમાં પણ વિદુર્વણાનું વિશેષ નિરૂપણ કરવાને માટે નીચેનાં સૂત્ર આપવામાં આવ્યાં છે.
પ્રશ્ન—મારિયળ ચળriાં મંત્તે ! હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર, વાદર પોગરે ગારિયારૂત્ત બાહ્ય પુદગલને (વૈય શરીરનાં પુદગલેને) ગ્રહણ કર્યા વિના “ મ એક વિશાળ “સ્થીરુર્વ વા’ સ્ત્રીરૂપની અથવા “નાવ સંદ્રમાળા ર વાસ્યન્ટમાનિકા પર્યન્તના રૂપની “વિન્વિત્તા ઉર્દૂ વિદુર્વણ કરી શકવાને શું સમર્થ છે?
આ સૂત્રમાં જે “નાર (યાવત) પદ આવ્યું છે તેના દ્વારા “ gaya વા, ચાનાં વા, રિતાં વા, જિgિ થિgિ, શિવિજ કં વા’ આ પદોને સંગ્રહ થયો છેપ્રશ્નનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–ભાવિયાત્મા અણગાર, વૈકિય શરીરનાં પુદગલે ને ગ્રહણ ન કરે તો પણ શું એક વિશાળ સ્ત્રીરૂપ, અથવા પુરુષરૂપ, અથવા અશ્વરૂપ, અથવા હસ્તિરૂપ, અથવા ગિન્નિ, થિલિ, શિબિકા, ચન્દમાનિક આદિ રૂપનું નિર્માણ કરી શકવાને શું સમર્થ છે? (ગિઠ્ઠિ આદિ પદને અર્થ આગળ આવી ગયો છે.)
ઉત્તર– કુળ સમ ? હે ગૌતમ ! એવું સંભવી શતું નથી. એટલે કે વેકિય પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના ભાવિતામાં અણગાર એવું કરી શકતા નથી
પ્રશ્ન-મવિચણા ચણા અને ? હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર, “કાદિરા કે પરિવારના બાહ્ય પુગગલેને ગ્રહણ કરીને “ri H? એક મહા “સ્થર્વ વા નાવ સંમાળિયાં વા વિવરણ પૂ? સ્ત્રી રૂપને અથવા પુરુષાદિ સ્કન્દમાનિક પર્યાના રૂપને વિકર્વિત કરવાને શું સમર્થ છે?
ઉત્તરદંતા ઉ” હા, ગૌતમ ! ભાવિતાત્મા અણગાર બાહ્યપુદગલેને ગ્રહણ કરીને એવી વિક્ર્વણ કરી શકે છે. ‘વિકુવેણ” કરવી એટલે વૈક્રિય શકિતથી રૂપનું નિર્માણ કરવું. અહીં પણ “મા” (કાવત) પદથી ઉપરોકત પુરુષાદિ રૂપ ગ્રહણ કરવામાં આવેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૦૧