________________
સૌ
૩ના ?) એવી જ રીતે ભાવિતાત્મા અણુગાર પણું શું હાથમાં ધ્વજ સાથેની પતાકા ધારણ કરી હોય એવા વૈક્તિ પુરુષને રૂપે આકાશમાં ઉંચે ઉડી શકવાને શુ સમ છે? (દંતા, ગોયમા ઉQEના) હે ગૌતમ ! ભાવિતામા અણુગાર એવું વૈયિરૂપ ધારણ કરીને આકાશમાં ઉડી શકવાને સમર્થ છે. (મળનારે ં મંતે ! માવિયાત્રચારૂ વમૂત્રો વાળા દત્યવિચળયા વારૂં વિવિત્તપ્?) હે ભદન્ત ! હાથમાં ધ્વજાયુકત પતાકા ધારણ કરીને ઉડનારા કેટલાં વૈક્રિય પુરુષ આકાશની વિ ણા કરવાને ભાવિતાત્મા અણુગાર સમર્થ છે? નવું ચેત્ર નાવ વિવિનુ વા, વિનંતિ વા, ત્રિવૃવિસંતિ થા-વં જુદો પડામાં વિ) હૈ ગૌતમ તેના ઉત્તર પણ આગળના પ્રશ્નના ઉત્તર પ્રમાણે જ સમજવા. પરન્તુ ભાવિતાત્મા અણુગારે ભૂતકાળમાં કદી પણ એવી વિકુણા કરી નથી, વર્તમાનમાં કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહી. તેમની વિષુવા શકિત કેટલી છે, એ બતાવવાને માટેજ આ વાત કહી છે. એ જ પ્રમાણે બન્ને પડખે ધ્વજાએથી યુકત પતાકાઓધારી વૈક્રિય પુરુષ આકારના વિષયમાં પણ સમજવું. (સે ના નામદ્ કર્વાસે जणोवइअं काउं गच्छेज्जा, एवामेव अनगारेणं भावियप्पा एगओ जण्णोवइयकिचગળ બપ્પાને દૂ વેદાયનું પુષ્પકના ?)ઢુ ભદન્ત ! જેવી રીતે કોઇ પુરુષ એક પડખે જનેાઇ ધારણ કરીને ચાલે છે, એવી રીતે એક પડખે જનોઇ ધારણ કરી હોય એવા પુરુષરૂપનું પેાતાની વિધ્રુણા શકિતથી નિર્માણ કરીને શું ભાવિતાત્મા અણુગાર આકાશમાં ઉંચે ઉડી શકવાને સમર્થ છે? (દંતા, ઉત્ત્પન્ના) હે ગૌતમ ! હા, એવી રીતે તે ઉડી શકે છે. (અળનારાં મંતે ! માનિયા વારૂં પયૂ બળોવચચિયારૂં સ્વારૂં વિદ્યુબિત્તÇ ?) હે ભદન્ત ! ભાવિતાત્મા અણુગાર, એક પડખે જનેાઇ ધારણ કરોને આકાશમાં ઉડતા કેટલાં પુરુષરૂપાનું પેાતાની વિકુણા શક્તિથી નિર્માણ કરી શકે છે ? (તંત્રેય નાવ નિશ્ર્વિતુ વા, વિજ્યંતિ વા, વિન્નિસ્યંતિ વા, Ë કુદમો નળોવાથ વિ) હે ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર પણ ઉપર પ્રમાણે જ સમજવા. ભાવિતાત્મા અણુગારે ભૂતકાળમાં કદી પણ એવી વિક॰ણા કરી નથી, વર્તમાનમાં કદી પણ એવાં રૂપોની વિધ્રુણા કરતા નથી, અને ભવિષ્યમાં પણ એવાં રૂપોની વિક॰ણા કદી પણ કરશે નહીં. તેની વિકણાશકિત બતાવવાને માટે જ ઉપરનું વર્ણન કરવામાં આવ્યુ છે. બન્ને માત્તુ યજ્ઞોપવીત (જનાઈ) ધારણ કરીને આકાશમાં ઉડતા વૈક્રિય પુરુષરૂપાના વિષયમાંપણ એમ જ સમજવું.
યો
( से जहा नामए केइ पुरिसे पल्हइत्थियं काउं चिट्ठेज्जा, एवामेव अणगारे વિ મનિયા ઇત્યાદિ ?) જેવી રીતે કોઇ પુરુષ એક તરફ પલાંઠી વાળીને બેસી જાય છે, એવી રીતે એક તરફ પલાંઠી વાળેલા પુરુષ આકારનું પોતાની વિકુણા દ્વારા નિર્માણ કરીને, શું ભાવિતાત્મા અણુગાર આકાશમાં ઊંચે ઊડી શકે છે? ( ચૈત્ર tra विकुन्त्रि वा विकुव्वंति वा, विकुव्विस्संति वा, एवं दुहओ पल्हत्थियं वि) હું ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર પણ આગળના પ્રશ્નના ઉત્તર પ્રમાણે જ સમજવા. ભાવિતાત્મા અણુગારે ભૂતકાળમાં એવા વૈક્રિયરૂપાનું કદી નિર્માણ કર્યું નથી, વર્તમાનમાં કરતા નથી અને ભવષ્યમાં કરશે પણ નહીં, ત્યાં સુધીનું સમસ્ત કથન ગ્રહણ કરવું. આ કથન તેમની શક્તિ દર્શાવવાને માટે જ કરવામાં આવ્યું છે. એજ પ્રમાણે અને આજુ પલાંઠી વાળીને આકાશમાં ઉડતા નૈષ્ક્રિય પુરુષ રૂપેાના વિષયમાં પણ સમજવું.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૦૦