________________
રૂથિવારૂં વિgિ ) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર કેટલાં સ્ત્રીરૂપની વિક્ર્વણ કરી શકવાને સમર્થ છે? (વા !) હે ગૌતમ! (સે ના નામ जुबई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगा उत्तासियाएवमेव अणगारे वि भावियप्पा वेउब्वियसमुग्धाएणं समोहणइ जाव णं पभू गोयमा ! अणगारे णं भावियप्पा केवलकप्पं जंबूद्दीवं दीवं बहूहि इत्थीरूवेहिं ગાડuri વિત્તિક્રિni) જેવી રીતે કે યુવાન કે યુવતિને પિતાના ભુજાપાશમાં પકડી એક રૂપ થઈ જાય છે, અથવા જેવી રીતે ચક્રની ધરી આરાઓને પકડી રાખવાને સમર્થ હોય છે, એ જ રીતે વૈક્રિય સમુદઘાતથી પિતાના આત્મપ્રદેશને જેણે ચુકત કર્યા છે એ ભાવિતાત્મા અણગાર પણ, પોતે નિર્માણ કરેલા સ્ત્રીરૂપે વડે સંપૂર્ણ જંબુદ્વીપને ભરી શકવાને સમર્થ છે. (નાર ga i mોજના ! યારસ भावियप्पणो अयमेयारूवे विसये विसयमेने बुइए, णो चेव णं संपत्तीए, विउव्विसु वा, विउविति वा, विउचिस्संति वा-एवं परिवाडीए णेयव्वं जाव
માળિયા) હે ગૌતમ! ભાવિતાત્મા અણગારની વિકુવણ શકિતનું નિરૂપણ કરવાને માટે જ ઉપર્યુકત નિરૂપણ કરવામાં આવ્યું છે. આજ સુધી ભાવિતાત્મા અણગારે એવી વિમુર્વણ કદી કરી નથી, વર્તમાનકાળે એવી વિપુર્વણા કરતા પણ નથી, અને ભવિષ્યમાં એવી વિમુર્વણા કરશે પણ નહીં. આ તો માત્ર તેની શકિત બતાવવા માટે જ કહ્યું છે. સ્કેન્દ્રમાનિક પર્યન્તનાં રૂપના વિષયમાં પણ આ પ્રમાણે જ સમજવું. (से जहानामए केइ पुरिसे असि-चम्मपायं गहाय गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा असिचम्मपायहत्थ-किच्चगएणं अप्पाणेणं उद्दहं वेहायं ૩qjના) હે ભદન્ત! જેવી રીતે કઈ પુરુષ તલવાર અને ઢાળ (ચર્મપાત્ર)ને લઈને ચાલે છે, એવી જ રીતે વિક્રિય ઢાળ અને તલવારને ધારણ કરીને કઈ પણ કાર્ય કરવાને નિમિત્તે, ભાવિતાત્મા અણગાર શું ઉંચે આકાશમાં ઉડી શકે છે ? (દંતા Gujજ્ઞા) હે ગૌતમ! હા, તે ઉડી શકે છે. (UTTT મતે ! માનિચMI વાડું ૧૫ સામજિયા વાડું વિકિરણ ?) હે ગૌતમ ! ભાવિતાત્મા અણગાર, એવા કેટલાં રૂપનું તેની વિક્રિયા શકિતથી નિર્માણ કરી શકવાને સમર્થ છે કે જે વૈક્રિય રૂપાએ હાથમાં તલવાર અને ઢાળ ધારણ કરી હોય? (સે नामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा तं चेव जाव विउव्विसु वा, विउविति T. વિવિäત્તિ ઘા) જેવી રીતે કેઈ યુવાન કેઇ યુવતિને પિતાના હાથથી પકડીને પિતાના ભુજપાશમાં લપેટી એકાકાર બની જાય છે, ત્યાંથી શરૂ કરીને ઉપર્યુકત સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઇએ. અહીં પણ એ જ વાત કહેવી જોઇએ કે આવી વિક્ર્વણ તેમણે ભૂતકાળમાં કદી કરી નથી, વર્તમાનમાં કરતા નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. તેમની વિકુવણશકિતનું નિરૂપણ કરવાને માટે જ આ સમસ્ત કથન કર્યું છે.(નાનાનgોરૂ પુરિસે ઇજા પહvi જાવું છે ગા) હે ભદન્ત ! જેવી રીતે કે પુરુષ હારમાં એક પતાકાને લઈને ચાલે છે, વાર अणगारे वि भावियप्पा एगओपडागा हत्थ किच्चगएणं अप्पाणेणं उड्ढं वेहायसं
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૯૯