SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ ઉદેશક કા સંક્ષિપ્ત વિષય કથન ત્રીજા શતકના પાંચમાં ઉદ્દેશકનો પ્રારંભ પાંચમા ઉદ્દેશકનું સંક્ષિપ્ત વિષય વિવરણ નીચે પ્રમાણે છે– ગૌતમને પ્રશ્ન– “ભાવિતાત્મા અણગાર બાહ્યપુદ્ગલેને ગ્રહણ કર્યા વિના સ્ત્રી આદિના રૂપની વિદુર્વણ કરી શકે છે કે નહીં ? પ્રભુનો ઉત્તર – ના, બાહપુગલોને ગ્રહણ કર્યા વગર સ્ત્રી આદિના રૂપની વિકુર્વણ કરી શકતો નથી પણ બાહ્યપુગલેને ગ્રહણ કરીને જ તે સ્ત્રી આદિનાં રૂપની વિકુર્વણ કરી શકે છે, અને તે એવાં રૂપથી જંબુદ્વીપને ભરી શકે છે, એવી તેની શકિતનું પ્રતિપાદન. વિકુણાના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે યુવતિ તથા યુવકનું દષ્ટાંત. તલવાર અને ઢાળને ધારણ કરનારા પુરુષની જેમ વૈક્રિયપુરૂષનું પ્રતિપાદન. એકતઃ પતાકાને ધારણ કરીને ચાલનાર પુરુષના આકારની જેમ વૈકિય સ્વરૂપ ધારણ કરનારનું કથન. પલાંઠી વાળીને બેઠેલા પુરુષના આકારની જેમ વૈશિરીરધારી પુરુષના આકાશગમનનું વર્ણન, પર્યકાસને બેઠેલા પુરુષના આકારની જેમ વૈકિયશરીરધારી પુરુષના આકાશ ગમનનું કથન. અશ્વ, હાથી, સિંહ, વાઘ, વરૂ, દ્વીપી, રીંછ, તરછ અને શરભનાં રૂપોની વિદુર્વણું કરવાની અથવા અભિયાજના કરવાની શાંત અણગારમાં છે, તે માટે તેને બાહ્યપુલે ગ્રહણ કરવા પડે છે એવું કથન. અણગાર આત્મઋદ્ધિથી, આત્મકથી અને આમપ્રયોગથી ગમન કરે છે, નહીં કે પરઋદ્ધિથી, પરકર્મથી અને પરપ્રયાગથી, એવું નિરૂપણ અશ્વ આદિના રૂપે વિક્ર્વણા અથવા અભિયજન કરવાં છતાં પણ અણગાર તે રૂપથી ભિન્ન છે, એવું પ્રતિપાદન. માથી કષાયયુક્ત અણગાર જ અભિયેગાત્મક વિકુર્વણુ કરે છે એવું કથન, અભિગિક દેવતારૂપે તેની ઉત્પત્તિ થવાનું નિરૂપણ, અમાથી કષાયયુક્ત અણગાર એવી વિદુર્વાણ કરતું નથી, તેથી આભિયોગિક દેવરૂપે તેની ઉત્પત્તિ થતી નથી એવું કથન, અંતે ઉદ્દેશકાર્થ સંગ્રાહક ગાથાનું પ્રતિપાદન. છે વિદુર્વણા વિશેષવન્કવ્યતા કા નિરૂપણ વિકુવણું વિશેષ વકતવ્યતાનું વર્ણન– “મતે ! માવqા” ઈત્યાદિ— સૂત્રાર્થ– (ારે મં! વિચM વાર છે વરિચારૂત્તા vi માં સુકવું ના બાર સંમાયિક વારિત્તિg ખૂ?) હે ભદન્ત ! ભાવિતામાં અણગાર, બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના, એક વિશાળ સ્ત્રીના રૂપની અથવા ચન્દમાનિક પર્યન્તના રૂપની વિફર્વણા કરી શકવાને શું સમર્થ છે? ( રૂપ સમ) હે ગૌતમ ! એ વાત બરાબર નથી. (Mri મં! મારિચM बाहिरए पोग्गले परियाइत्ता एगं महं इत्थीरूवं वा जाव संदमाणियरूवं वा વિદત્તા ) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર, બાહ્યપુદગલેને ગ્રહણ કરીને, એક વિશાળ સ્ત્રીને રૂપની અથવા સ્કન્દમાનિક પર્યન્તનાં રૂપની વિક્ર્વણુ કરી શકવાને શું સમર્થ છે? (દંતા. ૫) હે ગૌતમ ! તે ભાવિતાત્મા અણગાર એ પ્રમાણે કરી શકવાને સમર્થ છે. ( i મંત! માયur વિરૂઘાડું વધૂ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૯૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy