________________
સઘન બની જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મારી ભાવિતાત્મા અણગાર જે સરસ અને સ્નિગ્ધ આહાર લે છે, તેના દ્વારા તેના હાડકાં અને ચબી ઘણું મજબૂત અને સઘન બની જાય છે. કદાચ તેને તે ભજન પચે નહી તે તે એવી ઔષધિનો ઉપયોગ કરે છે કે તેના દ્વારા તે ભેજન સારી રીતે પચી જાય છે. “ggg બંસાgિ તેનું માંસ અને લોહી સઘન થતાં નથી પણ પાતળાં પડે છે. જેમાં તેણે ગ્રહણ કરેલા ભજનના “ને વિ ૧ ગદા વાયર છા” જે જે યથાબાદર આહાર પુદ્ગલ હોય [, “તે વિ જ સે જમિતિ” તે આહાર પુગલો પણ જુદે જુદે પરિણમતા રહે છે. તે પ્રણીત ભજનના કેટલાક મુદ્દગલો વોદિત્તાઇ? તેની શ્રોત્રેષ્ક્રિય રૂપે, “ભાવ
ક્ષિત્રિયા' કેટલાંક નેગેબ્રિયરૂપે, કેટલાક ધાણેન્દ્રિય રૂપે, કેટલાંક સ્વાદેન્દ્રિય રૂપે અને કેટલાક સ્પર્શનેન્દ્રય રૂપે પરિણમ્યાં કરે છે. તેથી તેની સ્પશેન્દ્રિય પર્યન્તની ઈન્દ્રિયે બલિષ્ઠ અને પોત પોતાના કાર્યમાં અન્ત પર્યન્ત કાર્યક્ષમ બની રહે છે. તેથી તેનું શરીર વધારે બળવાન હોય છે–નહીં તે શરીરમાં એવું બળ સંભવે નહીં.
દિ, અદિગિ, સ, કાંક-રામ, નદg' તે માથી અણગારે લીધેલા પ્રણીત આહારના પુદ્ગલે જેમ હાડ અને ચબીરૂપે પરિણમે છે, તેમ તે પુગલો કેશ મથુ, રેમ અને નખરૂપે પણ પરિણમતા રહે છે, “
વીર્થરૂપે પણ પરિણમતા રહે છે અને “tળવત્તા” રુધિરરૂપે પણ પરિણમતા રહે છે. જે અમારી ભાવિતાત્મા અણગાર હોય છે, તેમની બાબતમાં એ પ્રમાણે બનતું નથી એ વાત સૂત્રકાર નીચેનાં સૂત્રો દ્વારા પ્રકટ કરે છે– “ગાઈi તૂ મા મોજ મોજા જે વાગે અમાથી ભાવિતાત્મા અણગાર ઘી આદિ સ્નિગ્ધ પદાર્થોથી રહિત લૂખે આહાર લે છે, અને તેનું વમન કરતું નથી, કારણ કે તે કષાય-પ્રમાદથી રહિત હોય છે. તેથી તેને ભેજનની એ પ્રકારની વમન કરવારૂપ વિક્રિયા કરવાની ઈચ્છા થતી નથી. તેને રેચ પણ લે પડતો નથી. ‘ત્તw i તે સૂપ પામવો તે લૂખા ભજનને પરિણામે તે અમાથી અણગારના શરીરનાં “,િ ગબિંબ મવંતિ' અસ્થિ અસ્થિમજજા (ચબ) અત્યન્ત પાતળાં બને છે. “દ મા સોળ' પણ તેના શરીરનું માંસ અને રૂધિર સઘન બને છે. જે ા છે તે લૂખા આહારના જે “ગાવાયા' જે સ્થળ (બાદર) પુદ્ગલ હોય છે, તે વિ જ જે નિયંતિ” તે તે પુદગલો જુદે જુદે રૂપે પરિણમી જાય છે. જેમ કે કેટલાંક પુદગલો “સવત્તા પ્રસવણ રૂપે પરિણમે છે, “નાર ચિત્તg કેટલાંક પુદ્ગલો કફરૂપે, કેટલાંક નાકના મેલરૂપે, કેટલાંક વમનરૂપે, કેટલાંક પિત્તારૂપે, કેટલાંક અધેવાયુને રૂપે અને કેટલાંક પુલો રુધિરરૂપે પરિણમતા રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રૂક્ષ (લૂખા-ઘી આદિથી રહિત) આહાર કરનાર તે અમાયી અપ્રમત્ત અણગારનાં આહારાદી પુદ્દગલો મળ, મૂત્ર આદિ રૂપે જ પરિણમતા રહે છે. જે એવું ન બને તે શરીરની અસારતા સંભવી શકતી નથી. સૂત્રને અંતે પ્રભુ અમાથી અપ્રમત્ત અણગારની વિકુવણને અભાવ પ્રકટ કરતા કહે છે કે જે તે નાવ નો સારૂ વિવ” હે ગૌતમ ! તે કારણે મેં કહ્યું છે કે “માયી ભાવિતાત્મા અણગાર વિક્વણુ કરે છે, પણ અમાથી ભાવિતામાં અણગાર વિકુવેણ કરતો નથી” હવે માયી અણગારની વિકુવણાનું અને
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૯૬