SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વૈક્રિય પુદ્ગલોને ગ્રહણ કર્યાં વિના, બાવચા રાશિદ્દે નયરે વા' રાજગૃહ નગરમાં જેટલા પશુ, પક્ષી અને મનુષ્યનાં રૂપે છે‘ચારૂં વિઝુવિજ્ઞા’ એટલાં રૂપાની વિધ્રુવ ણુ કરીને, ‘તેમા નયં’ વૈભાર પતની તો અંદર અણુવિત્તિત્તા’પ્રવેશ કરીને, ‘સમં વા વિશ્વમં રેત્તજ્ વિસમં વા સમ રેત્તર્ ક્રૂ ?” સમતલ સ્થાનવાળા તેના ભાગેાને વિષમ સ્થાનવાળા કરવાને, અને વિષમ સ્થાનને સમતલ કરવાને શું સમ છે ? ઉત્તર~~~‘નોયમા !’‘નો ફળકે સમઢે” કોઇ ભાવિતાત્મા અણુગાર ખાદ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના એવું કરવાને સમર્થ નથી. કારણ કે વૈક્રિય શરીરથી જ અનેક જુદાં જુદાં રૂપોનું નિર્માણ થાય છે. ઔદારિક શરીરથી એવું થઈ શકતુ નથી. યં ચેત્ર વિશો વિ બાણાવળો' એ જ પ્રમાણુ ખીજા આલાપક પણ કહેવા જોઇએ. તે બીજો આલાપક એ પ્રમાણે મનશે- હે ભદન્ત ! ભાવિતાત્મા અણુગાર, ખાદ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને, રાજગૃહ નગરમાં જેટલાં પશુ, પક્ષી, મનુષ્ય આદિ રૂપ છે એટલાં રૂપાની વિણા કરીને, વૈભાર પર્વતની અંદર પ્રવેશ કરીને, તેના સમતલ ભાગાને વિષમ બનાવવાને તથા વિષમભાગોને સમતલ બનાવવાને શું સમર્થ છે? આ આલાપકમાં જે વિશેષતા છે તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે વર યિાત્તા બ્લ્યૂ ? કહેવાનું તાત્પ એ છે કે તે અણુગાર ખાદ્યપુદ્ગલાને ગ્રહણ કરીને જ ઉપર કહ્યા પ્રમાણે કરી શકે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે, સેમંતે ! હિં મારૂં વિન્ગર ? ગમારૂં વિધ્રુવરૂ ?” હે મદન્ત ! એવું માયી અણુગાર કરે છે કે અમાયી અણગાર કરે છે ? એટલે કે ખાદ્ય પુદ્દગલોને ગ્રહણુ કરીને, અનેક વૈક્રિયાનું નિર્માણ કરીને, ઉપર્યુકત કાર્ય કરનાર અણુગાર માયી હાય છે, કે અમાયી હાય છે? ‘માયી’ શબ્દને અર્થ કષાયયુકત અણુગાર આત્મા છેજેને સૌદ્ધાન્તિક પરિભાષામાં ‘પ્રમત્ત' કહે છે. અહી ‘માયી’ શબ્દ ઉપલક્ષણરૂપ છે. તેના દ્વારા ક્રોધ, માન અને લોભરૂપ કાર્યને પણ ગ્રણ કરાય છે. કષાય રહિત અણુગાર આત્માને ‘અમાયી અણગાર' કહે છે. તેને સૈદ્ધાન્તિક પરિભાષામાં અપ્રમત્ત કહે છે. ઉત્તર- ‘પોયમા !’હે ગૌતમ! ‘માથી વિન્નરૂ’ માયી -- કષાયચુકત અણુગાર–પ્રમત્ન અણુગાર વિકુંણા કરે છે. નો બાયી? અમાયી—અપ્રમત્ત અણુગાર વિકુણા કરતા નથી. તેનું કારણ જાણવા માટે ગૌતમ સ્વામી નીચેના પ્રશ્ન પૂછે છે— ‘તે વેળ≥ જું મંત્તે ! ઇત્યાદિ. હે ભદ્દન્ત! આપ શા કારણે એવું કહે છે કે માયી અણુગાર જ વિકુણા કરે છે, અમાયી વિધ્રુણા કરતા નથી ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે—નોયમ !” હે ગૌતમ! ‘માળપળીયા વાળમોચાં મોઘા મૌન્ના નામે' માયી અણુગાર-કષાયયુકત પ્રમત્ત સાધુ પ્રણીત (સરસ) ભેજન અને પેય લે છે. તે ભેજન ઘી આદિ સ્નિગ્ધ પદાર્થાંમાંથી ખનાવેલુ હાય છે. તેમાંથી ઘી ટપકતુ હોય છે. એવા ચિકાશદાર પદાર્થાને ખૂબ ખાઇ ખાઇને તે વમન કરે છે. અથવા વ, મળ આદિને નિમિત્તો ખાવામાં આવેલ તે ભેજનને યાગ્ય વિરેચન કરે છે વમન અથવા વિરેન માયિક દ્વારા વિહિત હાવાને કારણે વિક્રિયા-વભાવરૂપે હાય છે. તેથી આ પ્રકારે તેને માયી અણુગારની વિદ્યુ′ણા સમજવી જોઇએ. ‘તસ્સ ન તેમાં તળીય પાળમોયને” તે પ્રણીત આહાર દ્વારા તે ભાવિતાત્મા માયી અણુગારના ‘હિંદુ ક્રિમિના વદરી મતિ' અસ્થિ અને અસ્થિમજ્જા (ચીÇ) શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૯૫
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy