SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલ પ્રવૃત્તિની આલેાચના પણ કરતા નથી, અને તેનું પ્રતિક્રમણ પણ કરતા નથી. આ રીતે તે આલેચન કર્યાં વિના તથા પ્રતિક્રમણ કર્યાં વિના મરે છે, તેથી (સ્થિ તસ્સ બારાદળા) તેના દ્વારા ધર્માંની આરાધના થતી નથી પણ વિરાધના જ થાય છે. (अमाई णं तस् ठाणस्स आलोइयपडिकंते कालं करेइ, अत्थि तस्स RTIFI) અમાયી—અપ્રમત્ત મનુષ્ય પોતાની ભૂલભરી પ્રવૃત્તિની આલોયના કરે છે અને તેનું પ્રતિક્રમણ પણ કરે છે. આ રીતે તે આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલ કરે છે. તેથી તેના દ્વારા ધર્મની આરાધના થાય છે. (તેત્રે મંતે ! સેવ અંતે ! ત્તિ) હે ભદ્દન્ત ! આપની વાત તદ્દન સાચી છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યુ છે તે યથાર્થ છે. એમ કહીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેમને સ્થાને બેસી ગયા. ।। સૂ॰ ૫ ૫ પૂર્વ પ્રકરણમાં દેવ અને વેશ્યા પરિણામનું નિરૂપણુ થઈ ગયું છે. આ પ્રકરણમાં ભવિષ્યમાં દેવની પર્યાએ ઉત્પન્ન થનારા દ્રવ્યદેવ ભાવિતાત્મા અણગારો દ્વારા કરવામાં આવેલા પુદ્દગલ પિરણામાને પ્રકટ કરવાને માટે બનારેન મંતે !” ઇત્યાદિ સૂત્રો આપ્યા છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે– ‘માનિયા અળવારે’ હે ભદન્ત! ભાવિતાષા અણુગાર ‘હિરણ્ પો છે’. બાહ્ય પુદ્દગલાને એટલે કે ઔદારિક શરીરથી ભિન્ન એવાં વૈક્રિયપુદ્ગલોને ‘અચા ગ્રહણ કર્યા વિના, વેમામાં પશ્ર્વયં વૈભાર પર્વતને (વૈભાર પર્યંત રાજગૃહ નગરને ક્રીડાપ॰ત છે.) ‘વેત્તÇ વા,' એક વાર એળંગવાને અથવા જીવા અનેક વાર ઓળંગવાને શુ‘મૂ’ સમ છે ખરાં ? ઉત્તર- ગેયમા ! નો ફળદ સમદે' હે ગૌતમ! એવું ખનતું નથી. કારણુ જ્યાં કે સુધી બાહ્ય-વૈક્રિય પુદ્ગલોને ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી વૈક્રિયશરીરનું નિર્માણ થવાની ક્રિયા જ સ`ભવી શકતી નથી. એ જ વાતને હવે પછીનાં સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવે છે. પ્રશ્ન— प्रश्न - 'अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले परियाइत्ता' હે ભદન્ત ! ભાવિતાત્મા અણુગાર માહ્ય પુદ્ગલોને--વૈક્રિય યુગલોને ગ્રહણ કરીને, શુ વેમામાં પયં ઉજવત્તત્પ′′વેત્તÇવા સ્ક્રૂ ?? વૈભાર પર્વતને એક વાર ઓળંગવાને અથવા અનેક વાર એળગવાને સમ છે ખરા ? ઉત્તર-‘દંતા મૂ' હા, ગૌતમ ! તે પ્રમાણે કરી શકવાને તે સમથ અને છે. કહેવાનું તાત્પ એ છે કે ભાર જેવા પર્યંતને એકવાર કે અનેકવાર ઓળંગી શકવાનુ કા ઔદારિક શરીરથી તેા થઇ શકતું નથી. તે માટે તે વૈક્રિયશરીરની જરૂર પડે છે. વૈક્રિય શરીરનું નિર્માણ ઔદારિક પુદગલોથી થતું નથી, પણુ વૈક્રિય પુદ્દોથી જ થાય છે. તેથી કોઇ ભાવિતાત્મા અણુગાર બહારના વૈક્રિય પુદ્દગલોને ગ્રહણ કરીને જ વૈક્રિયશરીરનું નિર્માણ કરીને વૈભાર પ તને ઓળંગી શકવાને શક્તિમાન બને છે. પ્રશ્ન ‘અરે છં મંતે ! માવિયા હે ભદન્ત ! કોઈ ભાવિતાત્મા અણુગાર, વરિપુ તેમજેમયિાત્તા વૈક્રિય શરીરનું નિર્માણુ કરનારા ખાલ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૯૪
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy