________________
(જોય! જે સુખ સમ) હે ગૌતમ! એવું બની શકતું નથી. બાહ્યપુદ્ગલેને ગ્રહણ કર્યા સિવાય તે અણગાર એ પ્રમાણે કરી શકતું નથી. (ર્વ નેત્ર વિનિ વિ શાસ્ત્રાવો–વાં–પરિવારૂત્તા મ) એ જ પ્રમાણે બીજો આલાપક પણ કહે જોઈએ. વિશેષતા એટલી જ છે કે બાહપુદ્ગલેને ગ્રહણ કરીને તે અણગાર એ પ્રમાણે કરી શકવાને સમર્થ છે. ( અંતે! જિં ના વિદ, અમારું વિશ્વ ?) હે ભદન્ત! માયી અણગાર વિક્ર્વણા કરે છે કે, અમાથી અણગાર વિકુર્વણું કરે છે? (ચમા ) હે ગૌતમ (મારું વિનં, ન ગમારું વિવું) માયી - પ્રમત્ત મનુષ્ય જ વિદુર્વણ કરે છે, અમાયી-અપ્રમત્ત મનુષ્ય વિદુર્વણ કરતું નથી. (જે
મતે નાવ ન મારું વિશ્વરૂ) હે ભદન્ત! શા કારણે આપ એવું કહે છે કે માયી મનુષ્ય વિકુર્વણું કરે છે, અમાથી મનુષ્ય વિઠ્ઠવણ કરતું નથી? (નવમા !) હે ગૌતમ ! (મારું વીર્ય પામોય મોરા મોજા રાખેફ) માયી–પ્રમત્ત મનુષ્ય પ્રણીત આહાર પેયને–ધી આદિ સિનગ્ધ પદાર્થને ઉપયોગ કરીને તૈયાર કરેલા ચિકાશવાળા આહારને ખૂબ ખાઈ ખાઈને વમન કરે છે. (તક્ષvi તેf survi TITમોચોળ ગદિ–ક્રિમિંગા વછી, મવંતી ) તે કારણે તે પ્રણીત ભેજનથી તેનાં હાડકાં અને અસ્થિમજજા મજબૂત બને છે. (કંસ
gિ માફ) અને તેનું માંસ અને રુધિર પ્રતનું (પાતળું) બને છે. (જે વિ ચ તે અદા વાય પોઝતે ર તે પરિણતિ) તથા તેના તે આહારના જે યથાબાદર પુદગલે છે, તેઓ પણ તે તે રૂપે પરિણત થઈ જાય છે. (તંગ જેમ કે (સોવિયા જાવ સિંવિચાઈ) તે પુદ્ગલો શ્રોત્રેન્દ્રિયથી શરૂ કરીને સ્પર્શેન્દ્રિય પર્યન્તની પાંચ ઇંદ્રિય રૂપે પરિણમે છે. (ગદિ, મિિનંગ, ,, મ, રામ, નદત્તા, મુત્તાઈ, સોજિત્તા) તથા તે આહારનાં પગલી અસ્થિરૂપે, અસ્થિમજજારૂપે કેશરૂપે, નખરૂપે, રેમરૂપે, વીર્યરૂપે અને રૂધિરરૂપે પરિણમે છે. (માથી સૂઇ વાળા મોડ્યા મારવા વાગે, તરસ તૈr of gifમો દિ, દિના ઘણુ મવંતિ) અમાથી – અપ્રમત્ત મનુષ્ય તે લૂખો આહાર લે છે– ગરિલ ભજન લેતાં નથી. એવું ભેજન ખાઈ ખાઈને તે વમન કરતો નથી. એવા લુખા ભજનથી તેનાં અસ્થિ અને અસ્થિમજજા મજબૂત થતાં નથી. પણ તે પ્રતનુ (પાતળાં) રહે છે, ( વદ અંસ સોnિg) તેના શરીરમાં માંસ અને લોહી વધી જાય છે. તેને વિ ને ગદાવાવા ઝાઝા તે વિ જ સે નિમંતિ) તેને તે આહારના જે જે પ્રકારના બાદર પુદગલો હોય છે, તે તે બાદર પુદ્ગલોનું પરિણમન નીચે પ્રમાણે થાય છે. (તંગ-રૂક્યારા, જાણવત્તા, નાવ સળવત્તાઇ) તે લૂખા આહારના જે યથાબાદર પુગલો હોય છે તેનું ઉચ્ચારરૂપે, પ્રસપણરૂપ યાવત્ ધિરરૂપે પરિણમન થાય છે. તેણે તે નાર નો અમારા વિશ્વ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે માથી--પ્રમત્ત મનુષ્ય વિકુર્વણા કરે છે, અમાથી--અપ્રમત્ત મનુષ્ય વિદુર્વણ કરતો નથી. (ના તરસ હાજર મારા પવિત્ત શારું રે) માયી પુરુષ પિતાના દ્વારા આચરવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૯ ૩