SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. એ જ પ્રમાણે જે સમસ્ત લેસ્યાઓ અંતિમ સમયે જે પરિણત થઈ જાય તે પણ કઈ પણ જીવને પરભવમાં ઉત્પન્ન થવું પડતું નથી. લેસ્થાની ઊંત્પત્તિ થઈ ગઈ હોય અને ઉત્પત્તિ થયાને એક મુહૂર્ત વ્યતીત થઈ ગયું હોય ત્યારે અથવા તે લેસ્થાની સમાપ્તિ થવાને એક મુહૂર્ત બાકી રહ્યું હોય ત્યારે જીવની પરભવમાં ઉત્પત્તિ થાય છે. આ કથન મનુબ અને તિર્યંચાને અનુલક્ષીને કરાયું છે તેમ સમજવું, કારણ કે તેમની આખી જિંદગી પર્યન્ત એક જ વેશ્યા રહેતી નથી. નિમિત્તને આધીન રહીને તે બદલાતી રહે છે. હવે જ્યારે તેમને પરભવની ઉત્પત્તિને સમય આવી પહોંચે છે. ત્યારે તેઓ કઈને કઈ એવી લેગ્યામાં રહેલ હોય છે કે જેની સાથે તેમનુ એક મુહૂર્ત તે વ્યતીત થઈ ગયું હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે મનુષ્ય અથવા તિર્યચેનું મરણ અમુક એક નિશ્ચિત લેયામાં જ થાય છે. પણ નારકે અને ભવનપતિ આદિ દેવેની જે વેશ્યા હોય છે, તે તેમના જીવનપર્યત એકસરખી જ રહે છે–બદલાતી નથી. જે લેસ્થામાં તેઓ રહેલા હોય છે, તે લેસ્યાનું અવસાન થવાને જ્યારે એક મુહૂર્ત બાકી રહે છે, ત્યારે જ તેમનું મૃત્યુ થાય છે. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે મનુષ્ય અને તિર્યચેની લેસ્થામાં જ પરિવર્તન થાય છે–દેવેની લેગ્યામાં પરિવર્તન થતું નથી. સૂ, ૪ . અનગારકે વિક્રર્વણાકે સ્વરૂપના નિરૂપણ અણુગારની વિકુવણનું વર્ણનઅriારે મંતે! માવા ઈત્યાદિ. સુવાથ– (ગળનારાં અંતે ! મારિચવા વાદિપ પાસે બારિયારૂત્તા ~ જેમા પૂવયં ઉ ત્તg વા?) હે ભદન્ત! ભાવિતાત્મા અણગાર, બહારના પુદ્ગલેને ગ્રહણ કર્યા વિના, શું વૈભાર પર્વતને ઓળંગવાને શક્તિમાન છે? (નોથમી) હે ગૌતમ ! (જો]ળ સમ) એવું બની શકતું નથી. તમારે भंते ! भावियप्पा बाहिरए पोग्गले परियाइत्ता पभू वेभारं पव्वयं उल्लंघेत्तए વ ) હે ભદન્ત! ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને, શું વૈભાર પર્વતને ઓળંગવાને સમર્થ છે? (તા. 7) હે ગતમ! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને વૈભાર પર્વતને ઓળંગી શકે છે. (૪UT i भंते ! भवियप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता, जावयाई रायगिहे नयरे रूबाई, एवयाई विकुन्वित्ता वेभारं पवयं अंतो अणुप्पविसित्ता समं वा વિસ , વિશi Rા ન જત્ત પૂ?) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના, રાજગૃહ નગરમાં જેટલાં રૂપે છે એટલાં રૂપનું વિકિયાશકિતથી નિર્માણ કરીને, વૈભાર પર્વતમાં પ્રવેશ કરીને તેને સમભાગેને (સમતલ ભાગને) વિષમ કરવાને તથા વિષમ ભાગોને સમતલ કરવાને શું સમર્થ છે? શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy