________________
C
9
આ રીતે-નારક સૂત્રના ક્શન પ્રમાણે- અસુરકુમાર આદિની જે કૃષ્ણ આદિ લેસ્યા હાય છે, તે લેશ્યા તે અસુરકુમાર આફ્રિકામાં કહેવી જોઇએ. હવે જ્યાતિષ્ક અને વૈમાનિક દેવામાં જે પ્રશસ્ત લેશ્યાઓ હાય છે તેને પ્રકટ કરતા ગૌતમ સ્વામી કહે છે કે— નાવલીને શૅ મંતે ! ને મત્રિશ્ નોસિપ્રુ નખત્તત્ પુચ્છા કે ભદન્ત ! જે જીવ ભવનપતિ, વાનવ્યન્તર અને જ્યેાતિષ્કામાં જન્મ ધારણ કરવાને ચેાગ્ય હાય છે, તે જીવ કાલ કરીને કઇ લેશ્યાવાળાએામાં ઉત્પન્ન થાય છે ? તેના ઉત્તર મહાવીર પ્રભુ નીચે પ્રમાણે આપે છે- શૌયમા! હે ગૌતમ ! जल्लेसाई दव्वाई परियाइत्ता कालं करेइ तल्लेसेसु उववज्जइ - જેવા લેસ્યાવાળા દ્રવ્યને ગ્રહણ કરીને જીવ કાલ કરે છે, એવી લેશ્યાવાળામાં તે જીવ ઉત્પન્ન થાય છે. એ જ વાતને દૃષ્ટાન્ત દ્વારા નીચે પ્રમાણે સમજાવવામાં આવેલ છે- ‘સંજ્ઞા તઙછેતેમુ ’ જે છત્ર મરતી વખતે તેજલેશ્યાના પરિણામવાળા હાય છે, તે જીવ મરીને તેજલેશ્યાવાળા જ્યાિિષમાં ઉત્પન્ન થાય છે.
6
'
"
પ્રશ્ન- ૮ નવે નું મંતે! ને તેમળિભુ વન્દ્રિત્ત " હે ભાન્ત ! જે જીવ વૈમાનિક દેવામાં ઉત્પન્ન થવાને भविए ચૈાગ્ય હાય છે, મૈં ન મંતે ! હિં જેસેત્તુ ત્રવનર !' તે જીવ, હે ભદ્રંન્ત ! કેવી લેસ્યાવાળા એમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર ૮ નોયના ? જે ગીતમ! • નરણેસાડું તન્નાનું યિાત્તા” એવા
6
જીવ જે લેશ્યાવાળા દ્રવ્યેને ગ્રહણ કરીને હારું રેડ્ ’ મરણ પામે છે ‘તછેમેબ્રુ उबवज्जइ • એવી લેશ્યાવાળામામાં ઉત્પન્ન થાય છે. જેમ કે તેછેતેવુ વા, પટેલેસ ના, મુજેતેવુ વા’ તે વૈમાનિક દેવામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય જીવ તેલેચાવાળાઓમાં, અથવા પદ્મલેશ્યાવાળાએમાં અથવા શુકલલેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય છે.
"
લેશ્યા પદના અથ શે
હવે સૂત્રકાર એ વાત સમજાવે છે કે થાય છે ?' જેના દ્વારા કર્મની સાથે આત્મા લિષ્ટ થાય છે જેના દ્વારા આત્માના ક સાથે સયાગ થાય છે—તેનું નામ લૈશ્યા છે. વૈશ્યાના વિષયમાં આ ત્રણ પ્રશ્નો ઉદ્દભવે છે– (૧) શું લેસ્યા આસક્તિરૂપ છે? અથવા (૨) વૃત્તિરૂપ છે ? અથવા (૩) અણુરૂપ છે? લૈશ્યા પરમાણુસમૂહરૂપ હોય તે જૈન નમાં કહેલાં આઠ પ્રકારનાં પુદ્ગલામાંથી કયા પ્રકારના પુદ્ગલેામાં લેશ્યાના પરમાશુઓને સમાવેશ થાય છે? (તે આઠ પ્રકારનાં પુદ્ગલા નીચે પ્રમાણે છે– (૧) ઔારિક (૨) શૈક્રિય, (૩) આહારક, (૪) તેજસ, (૫) કાર્માણુ, (૬) ભાષા, (૭) મન અને (૮) શ્વાસાવાસ) તે ઔદારિક આદિ આઠ પ્રકારનાં પુદ્ગલેામાં કયા પ્રકારના પુદ્ગલેામાં લેશ્યાના પરમાણુઓના સમાવેશ થાય છે? આ પ્રશ્નના ઉત્તરરૂપે કોઇ એવું કહે કે લેશ્યાના પરમાણું માનસિક, વાચિક અને કાયિક ચાગની અંદર જે દ્રવ્ય છે, તે દ્રવ્યરૂપ છે, તેથી તેમના ત્યાં જ સમાવેશ થાય છે એમ સમજવું. જેમ કે બ્રાહ્મી જ્ઞાનાવરણના ક્ષયે પશમે ઉદ્દીપિત (ઉત્તેજિત) કરે છે, મદ્યપાન જ્ઞાનાવરણના ઉદયને,
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૯૦