________________
ઉ– “જોયા ' હે ગૌતમ! “ઢાણ છે, જે વસ્તુ ના ફળી’ મેઘ સ્ત્રી સ્વરૂપ નથી, પણ મેઘસ્વરૂપ જ છે. “g ' એ જ પ્રમાણે “gશે મારે ફ્રી’ તે પુરુષરૂપ પણ નથી, ઘડારૂપ પણ નથી અને હાથીરૂપ પણ નથી.
प्रश्न- 'पभूणं भंते ! बलाहए एगं महं जाणत्वं परिणामेत्ता अगाई જોવાડું જમિર! હે ભદન્ત! શું મેઘ એક વિશાળ શકટને આકારે પરિણમીને અનેક જન દૂર જઇ શકવાને સમર્થ છે?
ઉત્તર- “બ થિ ત માળિયાં પગો વવાઝું જ છ, સુરો થવા નિ છઠ્ઠ” હે ગૌતમ! સ્ત્રી આકારે પરિણમવા વિષે જે સૂત્રપાઠ કહ્યો છે, એ જ સૂત્રપાઠ યાન (શકટ) રૂપે પરિણમવા વિષે પણ કહે જોઈએ. અને તે સૂત્રપાઠ “મૂળ અંતે ! વાદg gi માં ગાળ પરિણાનેરા થી શરૂ કરીને કરિો વા ન9 જળ વ ાર ” સુધી કહેવો જોઈએ. પણ તેના કરતાં આ સૂત્રપાઠમાં નીચેની વિશિષ્ટતા સમજવી “જે મં! નિગી વાવાઝું જીરું, गच्छइ ?' 'गायमा ! एगओ चकवालं पि गच्छइ, दुहओ चक्कवालं पि गच्छइ' આ સૂત્રપાઠને અર્થ સૂત્રાર્થમાં આપવામાં આવ્યું છે. એ જ પ્રમાણે આ વાત પણ સમજી લેવી કે મેઘ એક વિશાળ યુગ્યરૂપે પરિણમીને અનેક પેજનો પર્યત જઈ શકવાને સમર્થ છે. તથા ગિલ્લીરૂપે, થિલીરૂપે, શિબિકારૂપે અને સ્વન્દમાનિકારૂપે પરિણમીને પણ અનેક યોજન દૂર જઈ શકવાને સમર્થ છે. સૂ, ૩
જીવકે પરલોકગમનકે સ્વરૂપનાથન
“ ની ઘરે મને ! ને મવા ઈત્યાદિ–
સુત્રાર્થ– (લી મેતે ! ને મરવણ નેરાણુ ઉ ન્નત્તા, સે of જાંને ! દ = રણજર ) હે ભદન્ત ! જે જીવ નારકમાં ઉત્પન્ન થવાને
ગ્ય છે, તે જીવ કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય છે? (વના! નાણું ફારું પરિવાર સારું વા, ત gવળ) હે ગૌતમ! જે જીવ નારકેમાં ઉત્પન્ન થવાને પાત્ર હોય છે, તે જીવ જેવી લેફ્સાવાળાં દ્રવ્યોને ગ્રહણ કરીને મરે છે, તે વેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય છે, (સં ના) જેમ કે– (૪ઇને वा, नीललेसेसु वा काउले सेसु वा, एवं जस्स जा लेस्सा सा तस्स માળવવ) કૃષ્ણ લેયાવાળાઓમાં, નીલ લેયાવાળાઓમાં, અથવા કાપત લેશ્યા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮૮