________________
કરવાને બદલે “ળિમિત્ત' પદને પ્રવેગ કર્યો છે. મધમાં જે એવું પરિણમન થાય થાય છે તે તેમાં સ્વાભાવિક રીતે જ થાય છે.
ઉપરના મનમાં જે “યાવત' પદનો પ્રયોગ થયે છે તેનાદ્વારા નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે–“પુષ, સ્તિNિણ થા, યાન વા કું, નિદ્ધિ, થિgિ, રિવિઝા પ્રકનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-શું મેઘ એક વિશાલ સ્ત્રી રૂપે, પરિણુત થવાને સમર્થ છે? શું મેઘ એક વિશાલ પુરુષરૂપે, હાથીરૂપે, ગાડારૂપે, યુગ્યરૂપે, ગિદ્ધિ રૂપે, ચિદ્વિરૂપે, પાલખીરૂપે અને ચન્દમાનિકા (બાવિશેષ)રૂપે પરિણત થવાને સમર્થ છે? યાન, યુગ્ય વગેરે દેને અર્થ પહેલાં આવી ગમે છે
ઉત્તર-દૂતા પૂ છે ગૌતમ! મેઘ સ્વાભાવિક રીતે જ તે તે આકાશે રૂપે પરિણમી શકે છે.
प्रश्न- भंते ! णं बलाहए एगं महं इत्थिरूवं परिणामेत्ता अणेगाई ગયારું નમિત્તન્યૂ હે ભદન્ત ! મેઘ એક મહા સ્ત્રીઆકારે પરિણામીને અનેક
જન પર્યન્ત દૂર જવાને શુ સમર્થ છે? આ પ્રશન કરવાનું કારણ એ છે કે મેઘમાં જે જુદા જુદા આકાર દેખાય છે તે જોત જોતામાં જ નષ્ટ થઈ જાય છે. તે અમુક આકારે અનેક પેજને પર્યત ગમન કરવાને તે કેવી રીતે સમર્થ બને?
ઉત્તર–“દંતા મ” હે ગૌતમ ! મેઘ સ્ત્રીના વિશાલ આકારે પરિણમીને અનેક જનપર્યત ગમન કરી શકે છે.
પ્રશ્નન-સે મં! ફ્રિ ગાયત્રી અજીરુ, ઘરી છે? હે ભદન્ત ! મેઘ સ્ત્રીના વિશાલ આકારે પરિણમીને અનેક પેજને પર્યત જે ગમન કરે છે તે તેની પિતાની શકિતથી કરે છે, કે અન્યની શકિતથી (સહાયતાથી) કરે છે?
ઉત્તર –ાયના ! હે ગૌતમ! “નો ગવરી નદજી, સ્ત્રી છે મેઘ તેની પિતાની શક્તિથી અનેક એજનના અંતર સુધી પોતાની શકિતથી ગમન કરતે નથી, પણ અન્યની સહાયતાથી ગમન કરે છે. તે સ્વશક્તિથી ગમન કરી શકતું નથી તેનું કારણ એ છે કે તે અચેતન છે, તે કારણે તેનામાં તેની પિતાની શક્તિ તે હતી જ નથી. તે કારણે તે આત્મશકિતથી પ્રેરાઈને ગમન કરતું નથી. પણ જ્યારે તેને વાયુની અથવા કોઈ દેવની સહાયતા મળે છે ત્યારે તે જઈ શકે છે એજ વાતનું
gિ છ સૂત્રપાઠ દ્વારા પ્રતિપાદન કરાયું છે. “g નો માગષ્ણુ, परकम्मुणा, नो आयप्पयोगेणं परप्पयोगेण, ऊसिओदयं वा गच्छइ, परओदयं ત્રા નજીરૂ ? એ જ પ્રમાણે મેઘ આત્મકર્મ દ્વારા પણ ગમન કરતો નથી, પણ અન્યની ક્રિયાથી જ ગમન કરે છે. પિતાની પ્રેરણાથી ચાલતું નથી, અન્યની પ્રેરણાથી જ ચાલે છે. ઉર્વપતાકાને આકારે પણ ગમન કરે છે અને પતિત પતાકાને આકારે પણ ગમન કરે છે.
પ્રશ્ન- “તે મંતે ! િવદ્યાપ સ્થી ?? હે ભદન્ત ! શું મેઘ સ્ત્રી
સ્વરૂપ છે?
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮૭