________________
પ્રશ્ન-૨ અંતે : કિં કરો છ૩, ૪થો ! ” હે ભદન્ત! વાયુકાય છે એટલે દૂર જાય છે, તે તે ઊષ્ય પતાકાને આધારે ગમન કરે છે, કે પતિત પતાકાને આકારે જાય છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–વાયુના વેગથી ફરકયા કરતી પતાકાને જે આકાર હોય છે એ આકાર તે વાયુકાયને હોય છે, કે વાયુ વાત ન હોય ત્યારે પતાકાને જે આકાર હોય છે એ આકાર તે વાયુકાયો હોય છે?
જ્યારે વાયુ વાત નથી ત્યારે પતાકા નીચેની બાજુ નમેલી રહે છે તે સમયના પતાકાના આકારને પતદુદય” કહે છે અને વાયુના વેગથી ફરકતી પતાકાના આકારને ઉચ્છિદય” કહે છે. વાયુકાય ઉચિલ્ડ્રદયને આકારે ચાલે છે કે પતદુદયને આકારે ચાલે છે?”
ઉત્તર–“યમ” હે ગૌતમ! તે વાયુકાય “કસિગોત્રદં છે, પર ગોવાં જ કરછ ઉરિષ્કૃદયરૂપે પણ ગમન કરે છે અને પતદુદયરૂપે પણ ગમન કરે છે. કહેવાને ભાવાર્થ નીચે પ્રમાણે છે–વાયુકાય ઉર્ધ્વપતાકાને આકારે પણ ગમન કરે છે, અને પતિત પતાકાને આકારે પણ ગમન કરે છે.
પ્રશ્ન-“જે મંતે! કિં કાગો પEા છ૩, તુ ઘણા ગરૂ!” હે ભદન્ત ! તે વૈકિય વાયુકાય એક પતાકાના આકારનું રૂપ બનાવીને એક દિશામાં ગતિ કરે છે? કે બે પતાકાના આકારનું રૂપ બનાવીને ગતિ કરે છે?
ઉત્તર–જોવા ! હે ગૌતમ! “gna geri ગઈ, ને ક્યાં પણ TE%ા ? તે વૈક્રિય વાયુકાય એક પતાકાના આકારવાળું રૂપ બનાવીને એક દિશામાં ગમન કરે છે, બે પતાકાના આકારવાળું રૂ૫ બનાવીને ગમન કરતું નથી.
પ્રશ્ન– ? જિં વાઇ જહા! હે ભદન્ત ! શું વાયુકાય પતાકા સ્વરૂપ જ છે?
ઉત્તર–મા! વાઉry , નો વહુ સા પા” હે ગૌતમ! તે તો વાયુકાય જ છે, પતાકા સ્વરૂપ નથી. તેનું કારણ નીચે પ્રમાણે છે-વાયુકાય એકેન્દ્રિય જીવ છે અને પતાકા અજીવ છે. તે કારણે વાયુકાય પતાકારૂપ હોઈ શકે જ નહીં. | સૂ. ૨ |
પરિણમિક-બલાહક મેધકે સ્વરૂપકા વર્ણન
પારિણમિક-બલાહક (મેઘ)નું નિરૂપણુમૂળ મં! ત્રા” ઈત્યાદિ
સુવાર્થ(પૂi મતે ! વાહ go મદં ફરિયહાં વા ના સંમાહિ વા, રિબારણ ) હે ભદન્ત! શું મેઘ એક વિશાળ સ્ત્રીરૂપથી લઈને સ્કન્દમાનિકા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮૫