________________
છે—તેથી તેમને કૃત્રિમ વૈક્રિય શરીરના અધિકારી મતાવ્યા છે. એજ વાતને હૃદયમાં ખરાખર ધારણ કરીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને નીચેના પ્રશ્ન પૂછે છે શું. વાયુકાચિક જીવ તેની વિક્રિયાથી એક વિશાળ સ્ત્રીનું રૂપ બનાવી શકે છે? શું તે વિશાળ મનુષ્યનું રૂપ ખનાવી શકે છે? શું તે વિશાળ હાથીનું રૂપ બનાવી શકે છે? શું તે યાન (ગાડા)નું રૂપ બનાવી શકે છે? શુ તે યુગ્ય, ગિલ્લિ, થિલ, ખિકા અને સ્યન્દ્વમાનિકાનું રૂપ બનાવી શકે છે? દેવા વૈક્રિય શરીરવાળા હોય છે. તેથી તે (દેવા) તે પ્રકારનાં રૂપો બનાવી લે છે તે શું વાયુકાયિક જીવે પણ ઉપરનાં રૂપો બનાવી શકે છે?
હવે ટીકાકાર ‘યુગ્મ ' વગેરે પદ્માના અર્થ સમજાવે છે—સલેાનના કોલમે શહેરમાં એક પ્રકારનું ખાસ વાહન વપરાય છે.' તે બે હાથ પ્રમાણુ હાય છે. તેમાં મનુષ્ય જે જગ્યાએ બેસે છે તે જગ્યા વેદિકાના આકારની હોય છે. તેને ‘યુગ્મ’ કહે છે, તેના જેવું જ તે યુગ્મ હાય છે. * ણિ ' હાથીની પીઠ પર બેસવા માટે જે આંબાડી ગેાડવવામાં આવે છે તેને ગિલ્લિ કહે છે. ‘ ચિલિ ' લાદેશમાં થિલ્લિને પલે ચા કહે છે—ગુજરાતમાં તેને ઘેાડા પરનું પલાણ કહે છે. તે પલાણુને (જીનને) ઘેાડાની પીઠ પર ગોઠવવામાં આવે છે. ‘ વિધા’ એટલે પાલખી. શ્યમાનિયા ’ એક પ્રકારનું વાહન છે—તેની લંબાઇ પુરુષ પ્રમાણ હાય છે.હવે સૂત્રકાર ઉપરાક્ત પ્રશ્નને જવામ આપતાં કહે છે કે ‘નો ફળકે સમઢે' હે ગૌતમ ! એવું બનતું નથી. વાયુકાયિક જીવ તેની વિક્રિયા શકિતથી એવા આકાશ બનાવી શકતા નથી. પણ ‘ વાઙવાળું ત્રિવેમાળે મૈં મળ્યું પાળાસયુિં હતં વિધ્રુવ્ડ્ ' વાયુકાચિક જીવ જ્યારે વિક્રિયા કરે છે ત્યારે તે એક વિશાળ પતાકાના જેવા ખની જાય છે. કારણ કે તેનું શરીર જ પતાકા જેવા આકારનું છે—કહેવાનું તાત્પર્ય એ છે કે વાયુકાયના આકાર જ પતાકાના જેવા છે, તેથી તે પેાતાની વૈક્રિય શક્તિથી એજ આકારને પહેલાંના આકાર કરતાં વધારે વિશાળ બનાવી લે છે. તે પોતાને સ્ત્રી પુરુષ આદિના આકારરૂપે બનાવતા નથી. એજ વાતને અનુલક્ષીને ગૌતમ સ્વામી આ પ્રશ્ન પૂછે છે- વમૂળ અંતે! વાવાદ્ફ્ળ મળે ૧કાળામંટિયું વં વિરબ્રિજ્ઞા અખેગારૂં નૌયારૂં મિત્તલ્ ? ' હે ભદન્ત ! પોતાની વૈક્રિય શકિતથી એક વિશાળ પતાકાના આકારનું રૂપ બનાવીને શું વાયુકાયજીવ અનેક યાજન જઇ શકે છે ખરી ? ત્યારે મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે–‘ કુંતા, ક્રૂ' હે ગૌતમ ! વાયુકાય જીવ તે વિશાળ પતાકાના આકારમાં અનેક ચેાજનના અંતર સુધી જઇ શકવાને સમથ છે. હવે ગૌતમ સ્વામી નીચેના પ્રશ્ન કરે છે– િ બાયીણ મચ્છર, પજૂદીજ્ ગચ્છફ !” જે વાયુકાય જીવ તે વિશાળ પતાકાને આકારે અનેક ચેાજન સુધી જવાને સમર્થ છે, તે તે પોતાની લબ્ધિથી (શકિતથી ) જ એટલે દૂર જાય છે, કે અન્યની લબ્ધિથી (શકિતથી) એટલે દૂર જાય છે?
ઉત્તર-‘ જ્ઞેયમાં ! ' હે ગૌતમ! ‘આયઢીન્દ્જ્જીરૂ ' તે તેની પોતાની શક્તિથી જ એટલે દૂર જાય છે, ‘તો પઢીપ્ ાછરૂ 1 અન્યની શકિતથી-સહાયતાથી એટલે દૂર જતો નથી. ના ગાયકૂટીપડ્યું નેત્ર પર મૂળા વિ, આયોનેળવિ માળિયાં.? તે વાયુકાયિક જીવ જેવી રીતે તેની પોતાની જ શકિતથી ગમન કરે છે એજ પ્રમાણે તે પોતાની જ ક્રિયાથી અને પોતાના જ પ્રચાગથી ગમન કરે છે. પાતાના પ્રયાગથી ’ એટલે કે પોતાની જાતે જ પ્રયુકત થવાથી અન્યના દ્વારા પ્રયુકત થઇને નહી.
'
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮૪