________________
અખેગારૂં નોયળારૂં ગમિત્તલ્ ) હે ભદન્ત ! પોતાની વૈક્રિય શકિતથી એક વિશાળ પતાકા જેવું રૂપ બનાવીને, વાયુકાય અનેક યેાજના સુધી જઇ શકવાને શકિતમાન છે ખરું? ( દંતા, મૂ ) હા. ગૌતમ ! એક વિશાળ પતાકા જેવું વૈક્રિયરૂપ બનાવીને અનેક યેજન સુધી જઈ શકવાને તે સમર્થ છે. ( ત્તે મંતે ! દિ ગાયર્ છે, પદ્દીપુ વચ્છ?) હે ભદન્ત ! વાયુકાય પોતાની જ ઋદ્ધિ ( શકિત )થી ગમન કરે છે, કે પારકી ઋદ્ધિથી ગમન કરે છે ? ( ગોયમાં ! બાયહૂદીજ્ મ, નૌ परडूढीए गच्छइ, जहा आयडूढीए एवंचेत्र आयकम्मुणा वि, आयप्पयोगेणं ત્રિમાળિયન્ત્ર) હે ગૌતમ! વાયુકાય પોતાની જ ઋદ્ધિથી ગમન કરે છે, પારકી ઋથી ગમન હરતુ નથી. તેમ તે તેની પોતાની જ ઋદ્ધિથી ગમન કરે છે, એજ પ્રમાણે તે પોતાના કર્માંથી પણ ગમન કરે છે અને પ્રયાગથી પણ ગમન કરે છે, એમ સમજવું. (તેમંતે શિગોત્યું રૂઇ, ચોટ્યું છ ? ) હે ભદન્ત ! તે વાયુકાય ઊંચે ફકતી પતાકાના જેવું રૂપ કરીને ગતિ કરે છે ? કે નીચે ઉતારેલી પતાકાના જેવું રૂપ બનાવીને ગમન કરે છે? ( નૌયમા ! ત્તિગોત્યું ત્રિ નજીરૂ, ચોસ્ટ્સ વાઇફ ) હું ગૌતમ ! તે વાયુકાય ઊ ંચે ફરકતી પતાકાના જેવું રૂપ બનાવીને પણ ગમન કરે છે, અને નીચે ઉતારેલી પતાકાના જેવું રૂપ બનાવીને પણ ગમન કરે છે ( સે અંતે ! જિંપો પડામાં ફ ? ) હે ભદ્દન્ત ! તે વાયુકાય એક દિશામાં રહેલી એક પતાકા જેવું રૂપ કરીને ગમન કરે છે કે એ દિશામાં એક સાથે રહેલી એ પતાકાઓ જેવું રૂપ કરીને ગમન કરે છે? (ગોયમા!) હે ગૌતમ ! ( કોપરાનું વચ્છ, નો જુદો પણાનું વછરૂ ) એક દિશામાં રહેલી એક પતાકા જેવા રૂપે તે ગમન કરે છે, એ દિશામાં રહેલી બે પતાકા જેવું રૂપ બનાવીને તે ગમન કરતું નથી. (સે ઊઁ મતે!f વારાÇ વહાવા!) હે ભદન્ત ! તે વાયુકાર શું પતાકા છે ? ( નોયમા ) હે ગૌતમ ! ( વાજ્ર જ્ ંને નો વધુ સા પડાવા ) તે વાયુકાય વાયુકાય છે—પતાકા નથી. સૂ. ર ॥
ટીકા”—વૈક્રિય શરીરને અધિકાર ચાલી રહ્યો છે. તે સંબધને અનુલક્ષીને જ આ વાત કરવામાં આવી છે— મૂળ મંતે ! ઇત્યાદિ. હે ભદન્ત! શું વાયુકાય વિશાળ સ્ત્રીરૂપ આદિ બનાવી શકે છે? એજ પ્રશ્ન નીચેના સૂત્ર દ્વારા પૂછ્યા છે—
(
♦
રૂસ્થિવ વા, પુસિëવા ઇત્યાદિ. ‘ મ ' એટલે મહાન અથવા વિશાળ, સ્ત્રીના જે આકાર તે સ્ત્રીરૂપ છે, પુરુષને જે આકાર તે પુરુષરૂપ છે. એજ પ્રમાણે હસ્તિરૂપ, યાનરૂપ આદિના વિષયમાં પણ સમજવું. વૈક્રિયા શરીરના બે પ્રકાર –(૧) કૃત્રિમ અને (૨) જન્મસિદ્ધ. જન્મસિદ્ધ વૈક્રિય શરીર તા દેવા અને નારકોને જાય છે. કૃત્રિમ વૈક્રિય શરીરનું કારણ લબ્ધિ મનાય છે. લબ્ધિ એટલે એક પ્રકારની તપોજન્મ શકિત. તે લબ્ધિ કેટલાક ગર્ભજ મનુષ્યા અનેતિય ચામાં હાય છે. તેથી એવી લબ્ધિથી પ્રાપ્ત થનારા વૈક્રિય શરીરના અધિકારી ગલ`જ મનુષ્ય અને તિયાઁચ જ હાઈ શકે છે. કૃત્રિમ વૈક્રિય શરીરની પ્રાપ્તિ માટે કારણરૂપ એક બીજા પ્રકારની લબ્ધિ પણ મનાય છે, જે લબ્ધિની પ્રાપ્તિ તપના પ્રભાવથી થતી નથી પણ જન્મથી જ થાય છે. એવી લબ્ધિને સદ્ભાવ કેટલાક ખાદર વાયુકાયિક જીવેામાં જ માનવામાં આવેલ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮૩