________________
ચતુર્ભગીનું પતિપાદન કરવા માટે સૂત્રકાર નીચે પ્રશ્ન અને ઉત્તર આપે છે–ગ
મંતે ! માવા રવરણ મરું ઘાસ, વીર્ઘ ?' હે ભદન્ત! ભાવિતાત્મા અણગાર વૃક્ષના ફળને દેખે છે, કે બીજને દેખે છે? તેને ઉત્તાર મહાવીર પ્રભુ નીચે પ્રમાણે આપે છે–હે ગૌતમ! કોઈ ભાવિતામાં અણગાર વૃક્ષના ફલને દેખે છે, કોઈ ભાવિતાત્મા અણગાર વૃક્ષના બીજને દેખે છે, કે ભાવિતાત્મા અણગાર વૃક્ષના ફળ અને બીજ બન્નેને દેખે છે, અને કોઈ ભાવિતાત્મા અણગાર વૃક્ષના ફળને પણ દેખતું નથી અને બીજને પણ દેખતે નથી. આ રીતે સૂત્રકારે ૪૫મી ચતુર્ભગી બતાવી છે, ૪૫ ભંગ કેવી રીતે બને છે, એ સૂત્રકાર હવે બતાવે છે– (૧) મૂળની સાથે કન્ટથી લઇને બીજ પર્યન્તનાં પદોના સંગથી ૯ ચતુર્ભાગી બને છે. (૨) કન્દની સાથે થડથી છ , ૮
૮ = = • (૩) થડની સાથે છાલથી , , , ૭ , ૭ ) • • (૪) છાલની સાથે શાખાથી ,, , ૬ બ ૬
" (૫) શાખાની સાથે કેપળથી , , (૬) કપલની સાથે પાન ,, , , ૪ , , ૪ ઇ છે (૭) પાનની સાથે પુષ્પથી , , , (૮) પુષ્પની સાથે ફળથી ,
૧ ૦ ૦ ૦ આ રીતે બધી મળીને ૪૫ ચતુર્ભાગી બને છે. ૪૫ | સૂ. ૧
ટ • ૪૧
$IP ઇ ૮ ૦ ૮ ૧
(૯) ફળની સાથે બીજના સાથી ”
વૈક્રિયવાયુકાયકે સ્વરૂપમાનિરૂપણ
વૈક્રિયવાયુકાયનું નિરૂપણ યૂ જ મંતે ! વાજા ઇત્યાદિ–
સુત્રાર્થ—(અરે ! BTV v માં રૂથિ વા, વા, સ્થિरुवं वा, जाणरुवं वा, एवं जुग्ग, गिल्लि, थिल्लि, सीय, संदमाणियरूवं વા, વિgિ w?) હે ભદન્ત વાયુકાય, એક વિશાલ સ્ત્રીરૂપને, પુરુષરૂપને, હાથીના રૂપને, ગાડાના રૂપને, યુગ્યરૂપને (એક પ્રકારનું વિશિષ્ટ વાહન), ગિલિ (અંબાડી)ના રૂપને, થિલી (ઘોડાની પીઠ પર બાંધવાનું જીન)ના રૂપે, પાલખીના રૂપને અને સ્વન્દમાનિકા (એક પ્રકારનું વાહન)ના રૂપને પિતાની વિકૃર્વણુ શક્તિથી બનાવવાને સમર્થ છે ખરું? ( નયના! પદ સમ) હે ગોતમ ! એવું બની શકતું નથી. (રાષvળ વિષે મને જ કરું પાકિજં દર વિદg) વિક્રિયા કરતું વાયુકાય તેની વિમુર્વણા શક્તિથી એક વિશાળ પતાકાના આકારના રૂપનું સર્જન કરે છે. “મi ! વાડા માં નાં પગાદિચંe કિશ્વિત્તા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮૨