________________
ચતુ''ગી અને (૯) મૂળ અને ખીજના ઉત્તરરૂપ નવમી થતુંગી. આ રીતે તે દરેકને જોડનાં સંચેગથી કુલ નવ ચતુર્ભ`ંગી અને છે. એ જ પ્રમાણે (૧) કંદ અને થડની, (૨) કંદ અને શાખાની, (૩) કટ્ટુ અને છાલની, (૪) કંદ અને કાંપળની, (૫) કદ અને પાનની, (૬) ક અને પુષ્પની, (૭) કદ અને ળની, અને (૮) કદ ને ખીજની, આ રીતે કેંદ્ન સાથે ઉપરના આઠ પદેાના સંયોગથી ખનતા પ્રશ્નાના ઉત્તરરૂપ આઠ ચતુલગી (ચાર વિકા) બનશે. એ જ રીતે સ્કંધ (થડ)ની સાથે (૧) છાલ, (ર) શાખા, (૩) કાંપળ, (૪) પાન, (૫) ફૂલ, (૬) ફળ અને (૭) ખીજના સંચાગથી ૭ પ્રશ્નના ખનશે. અને તેના ઉત્તરરૂપ સાત ચતુગી બનશે. એ જ રીતે છાલની સાથે (૧) શાખા, (ર) કેપળ, (૩) પાન, (૪) ફૂલ, (૬) કુળ અને (૬) ખીજના સંયોગથી છ પ્રÀા બનશે, અને તેના ઉત્તરરૂપ છ ચતુગી બનશે, એ જ પ્રમાણે શાખા સાથે કાંપળ, પાન, ફૂલ, ફળ અને ખીજને લઈને પાંચ પ્રશ્ન પૂછી શકાશે તેના ઉત્તરરૂપ પાંચ ચતુભ`ગી મનરો. એ જ પ્રમાણે પળની સાથે પાન, ફૂલ, ફળ અને બીજના સંયોગથી ચાર પ્રશ્ન બનશે, અને તેના ઉત્તરરૂપ ચાર ચતુ"ગી ખનો. એજ પ્રમાણે પાન સાથે ફૂલ, ફળ અને બોજના અનુક્રમે સયાગ કરીને ત્રણ પ્રશ્નો ખનશે. એ તેના ઉત્તરરૂપ ત્રણ ચતુગી બની. એજ પ્રમાણે ફૂલ સાથે કુળને, અને ફૂલ સાથે ખીજના સચાગ કરવાથી એ પ્રશ્નો બનશે અને તેના ઉત્તરરૂપ એ ચતુર્થાંગી મનશે એજ પ્રમાણે ફળ સાથે બીજને લઈને એક પ્રશ્ન અનશે અને તેના ઉત્તરરૂપ એક ચતુર્થાંગી બનશે. આ રીતે કુલ ૪૫ (+૮+૬+૫+૩+ ૨+૧) ચતુભ ંગી ખની જાય છે. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્રા દ્વારા પ્રકટ કરી છે— હવે તેનું ત્રિ સમસંનવું નાવ વીયૅ 1 એજ રીતે કદની સાથે ખીજ પન્તના પદોના સયોગ કરીને પ્રશ્નો પૂછવા જોઇએ. ‘રૂં નામ પુળ સમ વીય સંનૌચાં ૧ એજ પ્રમાણે પુષ્પ સાથે ખીજ પન્તના પદોના સંચાગ કરીને પ્રશ્નો પૂછવા જોઇએ. Ëવિ સમં ? ઇત્યાદિ સૂત્રપાઠમાં જે ‘ચાવત’ પદ આવ્યું છે તેના દ્વારા ‘કંદની સાથે થડ, શાખા, છાલ, કેપળ, પાન, ફૂલ, અને ફળને ગ્રહેણુ કરવા જોઇએ. તથા ä નાવ છુ” ' ઇત્યાદિ સૂત્રપાઠમાં જે ‘યાવત’ પદ આવ્યું છે તેના દ્વારા અનુક્રમે છાલ, શાખા, કાંપળ, પાન, વગેરેના પરસ્પરને સયેાગ ગ્રહણ કરવામાં આવેલ છે. હવે અન્ને ફળની સાથે ખીજના પ્રશ્નોત્તરરૂપે
"
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮૧