________________
કરવું જોઈએ, અને બીજ પર્યત તે સંયોગ કરવો જોઈએ. ( જાવ gi સમંવયં સંબોફયત્ર) એજ પ્રમાણે મૂલ પર્યન્તના અંગો સાથે બીજને સંયોગ કરવું જોઈએ. (ગરે મતે ! મારિયogy રસ કિં પરું પાણ, ચિં gig ?) હે ભદન્ત! ભાવિતાત્મા અણગાર વૃક્ષના ફળને દેખે છે કે બીજને દેખે છે? ( ) હે ગૌતમ ! અહીં પણ ચાર વિકલ્પ સમજવા જોઈએ.
ટીકાર્ય–ત્રીજા ઉદ્દેશકમાં ક્રિયાનું નિરૂપણ કરવામાં આવ્યું. તે ક્રિયા જ્ઞાનીજને પિતાની આંખે જોઈ શકે છે. તે કારણે તે ક્રિયા વિશેષને અનુલક્ષીને તેનું વિચિત્રરૂપે પ્રતિપાદન કરવાને માટે આ ચેથા ઉદ્દેશકની શરૂઆત કરવામાં આવી છે. ગUTળા જ અરે ! ઈત્યાદિ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે સંયમ અને તપથી જેણે પિતાના આત્માની ઉન્નતિ કરી છે-જેણે સમ્યકજ્ઞાન પ્રાપ્ત કર્યું છે કારણ કે એ અણગાર અવધિજ્ઞાન આદિ લબ્ધિ જરૂર પ્રાપ્ત કરે છે) એ “માવતારમા ” ભાવિતાત્મા અણુગાર, વૈક્રિય સમુહઘાતથી યુકત થયેલા અને યાનરૂપે ગમન કરતા દેવને શું જાણી શકે છે અને જોઈ શકે છે? ઉપર જે યાન (વિમાનોની વાત કરી છે. તેનું દેવ પિતાની ઉત્તરવિક્રિયા દ્વારા નિર્માણ કરે છે. તે વિમાનને આકાર શિબિકા (પાલખી) આદિના જે હોય છે. તે વિમાનમાં ગમન કરતો દેવ પિતે પણ વૈક્રિય સમુઘાતથી યુકત હોય છે. ગૌતમ સ્વામીના પ્રશ્નને ભાવાર્થ એ છે કે જેને અવધિજ્ઞાન આદિ લબ્ધિની પ્રાપ્તિ થઈ એ અણગાર, વૈક્રિય સમુઘાતથી યુકત બનેલા દેવને શિબિકા આદિ આકારવાળા વિમાનમાં ગમન કરતે શું જાણી શકે છે (સમ્યફ જ્ઞાનથી જાણી શકે છે?) અને દેખી શકે છે સમ્યફ (દર્શનથી દેખે છે?) અવધિજ્ઞાન દ્વારા પ્રતિક પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અમુક મર્યાદામાં જાણી શકાય છે. દેવ અને વિમાનમૂર્તિક પાદાથે છે. તે કારણે ગૌતમ સ્વામીએ ઉપરોકત પ્રશ્ન પૂછે છે. મહાવીર પ્રભુ ગૌતમને આ પ્રમાણે જવાબ આપે છે– ગળેફઇ તેવા ઉત્તર વિકિયા કરીને, પિતાની વૈક્રિયા શકિતથી રચેલા વિમાન દ્વારા જતાં દેવને, કોઈક અણગાર દેવરૂપે જ જોવે છે, “ો બાપ પાણg • વિમાનરૂપે જેતે નથી. “ગરજ ના પાડું, ને તેવું જાણ” કઈક અણગાર દેવને વિમાન રૂપે દેખે છે, દિવરૂપે દેખતા નથી. “ગરજે રે fr , નાi fe iાસ કેઈક અણુગાર દેવને દેવરૂપે પણ દેખે છે અને યાનરૂપે પણ દેખે છે “ગરજે રે સેવં નો વાળું ” તથા કેઈક અણુગાર દેવને દેવરૂપે પણ જોતો નથી. અને યાન (વિમાન)રૂપે પણ જેતે નથી. અવધિજ્ઞાન દ્વારા વિષયને આ પ્રમાણે જાણવાની જે વિચિત્રતા છે, તેનું કારણ અવધિજ્ઞાનની પિતાની જ વિચિત્રતા છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન પૂછે છે– “ગાળri મરે! મારિયા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૭૮