________________
ક્રિયા કે વિચિત્ર પ્રકાર કે જ્ઞાન વિશેષ કા નિરૂપણ
* અળવારે જું મંતે ! મયિા ? ત્યાદિ—
સુત્રાય—( અળવારે બં મંતે ! મરિયળા કેવું વેન્દ્રિયસમુધાળ સમોરું બાવેળું ખાયનાનું બાળરૂ, સરૂ ) હે ભદન્ત ! ભાવિતાત્મા અણુગાર, વૈક્રિય સમુદ્ઘાતથી યુકત થયેલા અને યાનરૂપે ગમન કરતા દેવને શું જાણી શકે છે અને દેખી શકે છે ? ( શોથમા !) હે ગૌતમ ! (અથૅશવ ટેવ વાસર, ળો નાળ સરૂ ) કાઇક અણુગાર દેવને દેખે છે, યાનને દેખતા નથી, ( અર્થે વપ્ નાળ પાસ, નોત્રં સર્ ) કૈઇક અણુગાર યાનને દેખે છે પણ દેવને દેખતા નથી, (અસ્થેનરૂપ ટ્રેન વિ વાસફ, બાળ વિપાસ ) કાઇક અણુગાર દેવને પણ દેખે છે અને યાનને પણ દેખે છે, તથા (અશ્વેર્ નો તેવું પાસર, નોખાળું પાસફ) કાઇક અણુગાર દેવને પણ દેખતા નથી અને યાનને પણ દેખતા નથી. ( ગારાં મત્તે ! भावियप्पा देवि उव्वियसमुग्धाएणं समोहयँ जाणरूवेणं जायमाणं जाणइ "સર્ ? ) ભદન્ત ! ભાવિતાત્મા અણુગાર, વૈક્રિય સમુદ્ઘાતથી યુકત થયેલી અને યાનરૂપે ગમન કરતી દેવીને શું જાણી શકે છે અને દેખી શકે છે ? ( નોયમા ! ) હે ગૌતમ ! ( Żચૈત્ર ) આ વિષયમાં પણ આગળ બતાવ્યા પ્રમાણે ઉત્તર સમજવા. ( अणगारेणं भंते ! भावियप्पा देवं सदेवीयं वेडव्विय समुग्धारणं समोहयं બાળ વેળું બાયમાાં નાળફાસરૂં ?) હે ભદન્ત ! ભાવિતાત્મા અણુગરિ વૈચિ સમુદ્ધાતથી યુકત થયેલા અને યાનરૂપે ગમન કરતા દેવ અને દેવીના યુગલને જાણી શકે છે અને દેખી શકે છે? ( શોથમા) હે ગૌતમ! ( બવે તેવું સરેરીય ( પાસ, નો નાળ વાસ, પાં અમિજાવેલું ચન્નર્િમંગ) કોઇક અણુગાર દેવી સહિત દેવને દેખે છે પણ યાનને દેખતા નથી, આ પડેલે વિકલ્પ બતાવ્યેા છે. બીજા શ્રેણ વિકલ્પો ઉપર મુજબ જ સમજવા. દેવના વિષયમાં જેવા ચાર વિકલ્પે કહ્યા છે એવા જ ચાર વિકો અહી પણ ખનશે.
!
( अणगारेण भंते ! भावियप्पा रुक्खस्स किं अंतो पास, बर्हि पासइ ? ) હૈ ભદન્ત ! ભાવિતાત્મા અણુગાર, વૃક્ષના અંદરના ભાગને દેખે છે, કે ખહારના ભાગને દેખે છે? ( ૧૩મો ) હૈ ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તરમાં ચાર ભંગ સમજવા જોઇએ એટલેકે ચારવા સમજવા (વંત્રિ પૂરું પાસ,વું પાસ૬ ?) ભાવિતાત્મા અણુગાર શુ મૂળને દેખે છે કે કદને દેખે છે? આ પ્રશ્નના ઉત્તર પણ ચાર વિકલ્પાથી આપવા જોઇએ. મૂજ, પાસ, અંધ ાસરૂં ?) ભાવિતાત્મા અણુગાર મૂળને દેખે છે કે થડને દેખે છે ? ( રકમળો ) તેના ઉત્તર પણ ચાર વિકલ્પાવાળા જ સમજવા. ( मूलेणं बीयं संजोएयन्त्र, एवं कंदेणं विसमं संजोएयन्त्रं जाव बीयं ) न પ્રમાણે મૂળની સાથે ખીજના સચાગ કરવા જોઇએ, કંદની સાથે પણ ખીજના સચાગ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૭૭