SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ અવશ્ય ડૂબી જાય છે આ દૃષ્ટાન્ત દ્વારા નીચેની વાતનું પ્રતિપાદન કરાયું છે. એજન (કંપન) આદિ ક્રિયાઓથી યુક્ત જીવ, આરંભ આદિમાં પ્રવૃત્ત રહે છે. તેથી તે પ્રાણીઓ, ભૂતે, જી અને સને દુઃખાદિ દેવામાં કારણરૂપ બને છે. આ રીતે તે પાંચે આસવનું સેવન કરતા હોવાથી, સેંકડે છિદ્રવાળી નૌકાની જેમ, સંસારમાં ડૂબતે રહે છેએટલે કે (અન્તક્રિયા) મુક્તિ પ્રાપ્ત કરતું નથી. હવે સૂત્રકાર નીચેના દૃષ્ટાંત દ્વારા એ સમજાવે છે કે અન્તક્રિયા કેણ કરે છે? “અiાં જે રિતે ધારે છે કે માણસ તી નાવાઇ ગાતારા તે નૌકાના આસવારેને-છિદ્રોને “સ સતા જિ. બધી બાજુથી બંધ કરી દે. “વિદિત્તા છિદ્રોને પૂરી દઈને “બાલા સિ - gi Sાં સિવિઝા? નૌકામાં ભરેલા પાણીને તે કઈ વાસણ વડે ઉલેચવા માંડે, આ રીતે “સે ના મંહિપુરા !” હે મંડિતપુત્ર ! “સા ના તંતિ ૩યંતિ ક્ષિત્તિ સમrif' તે પાણી બહાર નીકળી જતાની સાથે જ તે નાવ “ gિa” તુરત જ “ દારૂ પાણીની ઉપર આવે છે કે નહીં? (પાણીમાં તરવા માંડે છે કે નહીં ?” પાણું ખાલી થઈ જવાથી નાવ હલકી બને છે અને તરવા લાગે છે. એવો ભાવાર્થ સમજવો. “દંતા ઉદા મંડિતપુત્ર કહે છે, હા, તે અવશ્ય કરવા માંડે છે, ડૂબતી નથી. “નામે એજ પ્રમાણે, “મંદિરyત્તા ? હે મંડિતપુત્ર “સત્તા સિંહમાં પોતાની જાતે જ પોતાના આત્મામાં તલ્લીન બનેલ અણગાર કે જે “રિચામિન ઈર્યાસમિતિથી યુક્ત છે, જે ભાષાસમિતિનું, એષણાસમિતિનું, આદાન નિક્ષેપણ સમિતિનું, અને ઉચ્ચાર પ્રસવણ શ્લેષ્મ-જલ-સિંઘાણ પરિષ્ઠાપન સમિતિનું, પાલન કરે છે, જે મન, વચન , કાયપ્તિથી સુરક્ષિત છે જુત્ત વૈમારિચા- જે ગુપ્ત બ્રહ્મચારી છે, જે પોતાની ઇન્દ્રિય પર સંયમ રાખે છે, “ગાયત્ત # જે ઉપગપૂર્વક ગમન કરે છે, “માર વિમળ” જે ઉપગ પૂર્વક ઉભું થાય છે, “આ નિરમાઇસ જે ઉપગપૂર્વક (યતનાપૂર્વક) બેસે છે. ગત્ત તપદમાસ જે ઉપગપૂર્વક પડખું ફેરવે છે, “ ત્ત વઘવહિનાવાયgછળ ' જે વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપૃષ્ણન, રજોહરણ આદિ ધર્મોપકરણને યતના પૂર્વક “દમ ” ઉઠાવે છે તથા “વિવમાનરલ્સ” નીચે મૂકે છે, “નાર નવઘુઘનિવારમત્તિ અને આંખના પલકારા મારવા પર્યન્તની ક્રિયા પણ જે યતનાપૂર્વક કરે છે–આંખની પાંપણે પણ સાવધાનતાપૂર્વક હલાવે છે, તે પણ તેને સક્રિય માનવામાં આવેલ છે અને તેને કર્મબંધ બંધાય છે, એમ કહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે અણગાર ઉપર્યુકત ક્રિયાઓ ઘણી સાવધાનીપૂર્વક શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૭૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy