SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શૈલેશીકરણ થાય ત્યારે નિષ્ક્રિય બનેલા ભવને ગિનિરોધ નામનું શુકલધ્યાન ( સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ નામને ધ્યાનનો ચોથો ભેદ શુકલધ્યાન છે ) પ્રા થાય છે ત્યારે તેના દ્વારા સકલ કર્મના ક્ષયરૂપ અન્તક્રિયા (મેક્ષ પ્રાપ્તિ થાય છે. એજ વાતનું પ્રતિપાદન કરવા માટે મહાવીર પ્રભુ એ દૃષ્ટાંત આપે છે “સે ના નામ જે હે મંડિતપુત્ર ! કેઈ માણસ “તળથઘં સૂકા ઘાસના પૂળાને “ગાયત્તેચંસિ પરિવા ” અગ્નિમાં ફેંકે, તે “ gro મંuિyત્તા ! હે મંડિતપુત્ર ! “ સે મુજ તાત્યા તે સૂકે ઘાસને પૂળે, “ ગારિ વિરવતમાને અગ્નિમાં નાખતાની સાથે જ “વિણામે તુરત જ “મારાવિર ભડભડાટ સળગી ઉઠે છે કે નહી? એ વાતનો સ્વીકાર કરતા મંડિત પત્ર અણગાર કહે છે-“દંતા, મસમાવિષઃ હા, ભગવાન ! તે અવશ્ય બળીને ભસ્મ થઈ જાય છે. “સમસ” એટલે કે “મસ’ એ અવાજ કરતે ભડભડાટ સળગી ઉઠે છે. હવે બીજા દૃષ્ટાન્ત દ્વારા મહાવીર પ્રભુ સકળ કર્મના ક્ષયરૂપ અન્તાક્રયાનું સમર્થન કરે છે–રે નાનામg જેરુ પુરિસે’ ધારો કે કૈઈ પુરુષ “તત્તસિ” તપ્ત (તપાવેલા) “ ત્તિ લોઢાના તવાની ઉપર “વાર્ષિ વવવેકા પાણીનું એક ટીપું નાખે, “સે વંચિપુત્ત! ” તે હે મંડિતપુત્ર ! જે વિંદુ તત્તષિ અવયંસિ વિવરે માને તપાવેલા તવા પર નાખતાની સાથે જ તે પાણીનું ટીપુ વિમાનજી નષ્ટ થઈ જાય છે કે નહીં ? એ વાતને પણ સ્વીકાર કરતા મંડિતપુત્ર કહે છે-“તા. વિદ્ધાભાઇ હે ભદન્ત ! તે જળબિન્દુ અવશ્ય નષ્ટ થઈ જાય છે. આ બન્ને દૃષ્ટાન્ત દ્વારા મહાવીર ભગવાને નીચેની વાતનું પ્રતિપાદન કર્યું છે–એજન (કંપન) આદિ ક્રિયાઓથી રહિત જીવની સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ શુક્રલપ્લાનરૂપી અગ્નિ દ્વારા અવશ્ય નષ્ટ થાય છે. જેવી રીતે કેઈ સળગી ઉઠે એવી વસ્તુ અગ્નિ દ્વારા બળીને ભસ્મ થઈ જાય છે, એવી રીતે એવા જીવના. કર્મોનું દહન અપ્રતિપાત શુકલધ્યાન રૂ૫ અસથી અવશ્ય થાય છે. હવે નૌકાના દૃષ્ટાંત દ્વારા મહાવીર પ્રભુ એ વાતનું પ્રતિપાદન કરે છે કે નિષ્ક્રિય બનેલા જીવની જ સકળ કર્મક્ષય રૂ૫ અક્રિયા થાય છે. બદનામ દૂર સિવા” હે મંડિતપુત્ર ! ધારે કે એક હદ-જળાશય સરોવર છે. “guળે તે પાણીથી ભરેલું છે. “googમાને તે પાણીથી છલોછલ ભરેલું છે (તેમાં કાંઠા સુધી પાણી રહેલું છે, “ વોમા પાણીનાં ઉછળતાં મોજાંઓથી તે હિલેાળા લઈ રહેલું છે. ‘વરદૃમાજે પાણીની અધિકતાને લીધે તે ઘણું જ ભર્યું ભાદર્યું લાગે છે, સમમાઘસત્તાઇ વિઠ્ઠા પાણીથી ભરેલા કુંભની જેવું તે ગંભીર છે. એટલે કે કિનારા સુધી પહોંચેલા પાણીથી તે અત્યન્ત ગંભીર જણાય છે. કે ?િ હવે કેઈ માણસ “સંક્ષિત્તિ તે જળાશયમાં “go જ એક ઘણી મેટો, અને વિશાળ જાવું સાવં ગોળાના સેંકડે નાનાં મોટાં છિદ્રોવાળી નાવને ઉતારે, “જે [r મંદિg” તે મંડિતપુત્ર ! “ના નાવા તે િમાસ િચાपूरेमाणी आपूरेमाणी पुण्णा पुण्णप्पमाणा वोलट्टमाणा वोसट्टमाणा समभरघडરાઇ વિરા? તે આસવકાર (છિદ્રો)માંથી પ્રવેશેલા જળથી ભરાતી ભરાતી તે નાવ પૂરેપૂરી ભરાઈ જાય છે ખરી ને તેને કઈ પણ ભાગ પાણીથી રહિત હત નથી. પાણીના ઉછળતા મોજાંઓથી તે હિલેળ ખાતી હોય છે, અને પાણીની અધિકતાને કારણે તે પાણીમય બની ગઈ હોય છે. પાણીથી ભરેલા કુંભની માફક તે નાવ પાણીમાં ડૂબી જાય છે કે નહીં? મંડિતપુત્ર જવાબ આપે છે. “દંત વિદ હે ભદન્ત! તે નાવ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૬૯
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy