________________
તુળમાળા, વોટ્ટમાળા જોસટમાળા સમમધ-ન્નાર્ વિદ્ય) તે હું મડિતપુત્ર ! તે સેંકડા છિદ્રો દ્વારા પ્રવેશતા પાણીથી ભરાતી ભરાતી તે નાવ પૂરે પૂરી તે પાણીથી લેાછલ ભરાઇ જાય છે કે નહીં ?–તેમાંથી પાણી છલકાવા માંડે છે કે નહીં ? પાણીનાં માજાએથી જાણે કે તે ઉછળવા માંડે છે કે નહી? અને ચેામેર પાણીથી વ્યાપ્ત એવી તે નાવડી જાણે કે પાણીમય જ બની જાય છે કે નહીં? અને શું એવું નથી લાગતુ કે પાણીથી છલાછલ ભરેલા ઘડાની જેમ તે પાણીમાં ડૂબી રહી છે ? ( દંતા, ચિકર ) હે ભદન્ત ! એવું અવશ્ય ખને છે. (મદ્દે” રિસે તીસે નવાપૂ ) હવે ધારો કે કોઇ પુરુષ તે નાવનાં (સનો સમતા બાષવવારાૐ વિદેશ ) બધાં છિદ્રોને તદ્ન પૂરી નાખે, અને ત્યાર બાદ (વિદિત્તા નાના મિત્ર હળ ઉત્ત્ત અસિવિન્ના ) કાઇ સાધન દ્વારા નાવમાંથી પાણીને ઉલેચી નાખે, તે ( સે મૂળ મંહિયપુત્તા ! ) હે મડિતપુત્ર ! (જ્ઞાનાવા તંત્તિ ઉત્પત્તિ સ્પિત્તિ સમા નસિ વિqામેય ૩૮ ૩૬15) તે નાવ તુરંત જ પાણીની ઉપર આવી જાય છે કે નહીં ? ( કૃતા, ઉદ્દાર) હે ભદન્ત ! હા, તે નૌકા તુરંત જ પાણી ઉપર આવી જાય છે. (ામેવ મંદિયપુત્તા ! ગત્તત્તા સંઘુડલ્સ હે મંડિતપુત્ર ! એજ પ્રમાણે, આત્મા દ્વારા આત્મામા સવૃત અનેલા-નિમગ્ન બનેલા, (રિચાર્સામયરસના મુત્તયંમયાरियरस, आउत्तं गच्छमाणस्स, आउतं चिट्टमाणस्स, आउत्तं निसीयमाणस्स, आउन्तं तुयमाणस्स आउत्तं वत्थप डिग्गह- कंबलपाय पुच्छणं गेण्हमाणस्स શિવિત્રમાસ બળT1F ) ઇર્યામતથી લઇને ગુપ્તબ્રહ્મચારી પર્યંન્તના ગુણાવાળે, ઉપયાગ સહિત ગમન કરનાર, ઉપયેાગ સહિત સ્થિતિ કરનાર, ઉપયેગ સહિત બેસનાર, ઉપયોગ સહિત પડખું બદલનાર, ઉપયોગ સહિત વસ્ત્ર, પાત્ર, કમ્મલ અને પાદપ્રાગ્ટનને ઉઠાવનાર અને મૂકનાર અણુગારની ( નાવ વધવુન્દનિવાયનિ તેમાયા મુદુમા ફરિયાદયાનિયાના ) આંખના પલકારા મારવાની ક્રિયા પન્તની સઘળી ક્રિયાઓ ઉપયાગ સહિત જ થાય છે. તથા વિમાત્રાવાળી પરિમાણુરહિત સૂક્ષ્મ ઇર્યાપથિકી ક્રિયા પણ ઉપયેગપૂર્વક જ થતી હાય છે. ( સા પઢમસમયવદ્રપુટ્ટા, મિતિયસમયેા, તથસમયનિકરિયા ) તે ઇર્ષ્યાપથિક ક્રિયા પ્રથમ સમયમાં ખદ્ધ સ્પષ્ટ થાય છે, દ્વિતીય સમયે વેદિત (અનુભવિત) થાય છે. એટલે કે ઉરમાં આવે છે અને તૃતીય સમયે તેની નિરા થાય છે. આ રીતે (સા વઢા, પુઠ્ઠા, પિયા, વેચા, નિષ્નિા ) આ રીતે મસ્ક્રેપૃષ્ઠ, ઉદીતિ, વેતિ અને નિણુ તે ક્રિયા ( મેચ ાછે. અજમાં વિ મફ) ભવિષ્યકાળમાં અકર્રરૂપ પણ બની જાય છે. ( સે तेणद्वेणं जाव मंडियपुत्ता ! एवं बुच्चर, जावं चणं से जीवे सया समियं नो પરૂ બાદ અંતે ઐજિરિયા મવ) હે મતિપુત્ર ! તે કારણે મેં એવું કહ્યુ છે કે જો જીવ સદા મિત–રાગાદિથી યુક્ત ખનતા નથી—એટલે કે જો જીવ એજનાઢિ ક્રિયાથી રહિત થઈ જાય છે, તેા (યાવત) તે અન્તકાળે સકળ કર્મીને ક્ષય કરીને સુતિ પ્રાપ્ત કરે છે. ! સૂ. ૪ !
સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે એજન (કપન) આફ્રિ ક્રિયારહિત જીવ આરભાદિ ક્રિયાઓ કરતા નથી. રીતે આરભાદિ ક્રિયાએ નહીં. કરનારા તે જીવ દ્વારા પ્રાણી આદિને દુઃખ આદિ દેવાતુ નથી. આ પ્રમાણે
આ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૬૮