________________
સમારંભમાં અપ્રવૃત્ત એ તે છવ વ પાણાપં, મૂળા, નવાપ, સત્તા અનેક પ્રાણિઓને, અનેક ભૂતેને, અનેક જીવને તથા અનેક સને (આ ચારેને તફાવત આ સૂત્રમાં આગળ સમજાવ્યું છે) “ ગવરાવળrg” દુઃખી કરતું નથી,
નાર પરિતાવાળા શેકથી વ્યાકુળ કરતો નથી, દુઃખ દઈને શારીરિક જીર્ણતા લાવવામાં કારણ ભૂત બનતું નથી, રડાવતે નથી, મારે નથી અને વ્યથા પણ પહોંચાડતું નથી. કહેવાને ભાવાર્થ એ છે કે જે જીવ વિકૃત ભાના પ્રભાવથી પિતાની જાતને મુક્ત રાખી શકે છે, તે જીવ આરંભ, સમારંભ આદિ છપઘાતક ક્રિયાઓ કદી કરતું નથી. અને તે કારણે તેના દ્વારા કેઇ પણ જીવને સહેજ પણ પીડા કરાતી નથી. તેથી એવો છવ નવીન શુભાશુભ કર્મોના આસવથી રહિત બને છે અને સંચિત કર્મોની નિજેરા કરીને મુકિત પ્રાપ્ત કરે છે. સૂ. ૩ !
“ બદનામ જે રિસે’ ઈત્યાદિ.
સૂત્રાર્થ—(જે બદનામ કે પુરો પુત્ર તથ) જેવી રીતે કઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને (નાય તેરિ ) અગ્નિમાં (વખા ) નાખે તે (જે ખૂi મંડિત્તા પુ તપાસ્થg નાચંસિ વિશ્વ સમાજે) હે મંડિતપુત્ર, તે સૂકા ઘાસને પૂળે અગ્નિમાં નાખતા ( વિણા) તુરંત જ સળગી જાય છે કે નહીં ? (દંતા, મસમવન) હા, તે એજ સમયે અવશ્ય સળગી જાય છે. (સે નામ હૈ તુરિસે તત્તષિ ગજવણ) ધારે કે કઈ પુરુષ તપાવેલા લેઢાને તાવડા ઉપર ( ઉવિ પરિવાળા) પાણીનું ટીપું નાખ, તે (સે પૂi iઘgar! વિંદુ તાંત્તિ ચાવજ પરિવ સમા )
મંડિતપુત્ર, તપાવેલા તાવડા ઉપર નાખવામાં આવેલું તે પાણીનું ટીપું (વિશ્વાવ) તુરંત જ (વિસનાડુ) નષ્ટ થઈ જાય છે કે નહીં ? (દંતા, વિદ્વાછરું) હા, તે અવશ્ય નષ્ટ થઈ જાય છે. અથવા (સે નાનામg v સિયા) ધારે કે કઈ એક સરેવર છે. (gum yourqમા) તે પાણીથી પૂરેપૂરું ભરેલું છે. (વોમાને સમજે છે તેમાં પાણીનાં મોજાં ઉછળી રહ્યાં છે, પાણીની અધિકતાથી જાણે કે ચોમેર તેનો વિસ્તાર વધી રહ્યો છે. (અમરદત્ત વિદ) પાણીથી છલોછલ ભરેલા ઘડાની જેમ જાણે કે દરેક રીતે પાણીથી જ તે ઘેરાયેલું છે. (તંતિ ડ્રાંતિ) તે સરેવરમાં, ( વેરૂ પુરિસે) કેઇ એક પુરુષ (ા મ જાવં સવાસર્વ સરિઝ યોજના ) એક એવી ઘણી ભારે હેડીને ઉતારે કે જેમાં સેંકડે નાનાં નાનાં છિદ્રો હય, અને સેંકડે મેટાં મોટાં છિદ્રો હય. ( gyi मंडियपुत्ता ! सा नावा तेहिं आसवदारेहिं आपुरेमाणी आपुरेमाणी पुण्णा,
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૬ ૭