________________
ઉત્તર-દંત મહિપુરા” હા મંડિતપુત્ર “ની સામિયં નવ ન પરિષદ ? જીવ કયારેક એજનાદિ ક્રિયાઓથી રહિત બની શકે છે એટલે કે રાગદ્વેષ આદિ રહિત બની શકે છે. જે જીવ સદા રાગાદિભાવરૂપે ન પરિણમે તે તેને સકલ કર્મના ક્ષયરૂપ મુકિતની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અહીં “(વાવ) પદથી “નો રે, નો ન વગેરે ક્રિયાપદને તથા “ii મસુધીના પાઠને ગ્રહણ કરવામાં આવ્યું છે.
પ્રશ્ન-નાનં મત્તે ! બીજે નો જ્ઞ૩ નવ–નો તેં તે માd પરિણમ, તાવ ૪ if તજ નીરસ અંજારિયા મફ” છે ભદા! જે જીવ એજનાદિ ક્રિયાઓથી રહિત હોય છે–રાગાદિથી રહિત બને છે–(યાવત) તે તે ભાવરૂપે જે આત્મા પરિણમતે ન હોય તે શું જીવને અન્ત સમસ્ત કર્મોનો ક્ષયરૂપ મુક્તિ પ્રાપ્ત થાય છે ખરી? અહીં “યાવત્' પદથી “નવા નિતં નો ચેનત, નો રતિ, ન ક્ષ ઇત્યાદિ પૂર્વોક્ત પાઠ ગ્રહણ કરાવે છે. આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુ કહે છે-“દંતા જાવ એવE ? હે મંડિતપુત્ર! એજનાદિ કિયારહિત જીવને મુકિતની પ્રાપ્તિ થાય છે. મુકિત એટલે નિષ્ક્રિયાવસ્થા. અહીં જે “યાવત' પદ આવ્યું છે તેના દ્વારા “વાવ વહુ સ ગીવ સ સમિતં ન બને, નો ” અહિથી શરૂ કરીને “તે તે મા પરિણમફ' પયતને પાઠ તથા “ત્તાવન વસ્તુ તરસ લીવરસ ચંદિરિયા મવડ ? સુધીને પાઠ ગ્રહણ કરાવે છે. આ કથનનો ભાવાર્થ એ છે કે જ્યારે જીવ રાગાદિ ભાવથી રહિત થઈ જાય છે, અને તે તે ભાવરૂપે પરિણમિત થતો નથી, ત્યારે તે જીવ અવશ્ય મુકિત પામે છે. એવા જીવને શા કારણે મુકિત મળે છે તે જાણવા માટે મંડિતપુત્ર મહાવીર પ્રભુને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે જે કેળ ના માફ?? હે ભદત ! અને એ જીવ મુકિત પ્રાપ્ત કરે છે, તેનું કારણ શું છે? “મંદિyત્તા હે મંડિત પુત્ર! “ ના = શું તે નીચે જ્યાં સુધી તે જીવ
સા સમિથે પરૂ રાગાદિક ભાવથી રહિત થઈ જાય છે-કેઇ પણ સમયે ગોમાં તે રાગદ્વેષ કરતું નથી, (વાવ) અને જ્યાં સુધી જીવ તે તે ભાવરૂપે પરિણમતો નથી. ત્યાં સુધી “ ગામ, નો સામ, નો સમારંભ તે આરંભ કરતો નથી સંરંભ કરતું નથી અને સમારંભ પણ કરતા નથી. અહીં “યાવત્ 'પદથી
નો રન આદિ પૂર્વોક્ત પાઠ ગ્રહણ કરાવે છે, આ રીતે “ નૉ ગામે વફ, નો સાથે વદર, નો સનાને વદ આરંભ, સંરંભ અને સમારંભમાં તે જીવ પ્રવૃત્ત થતું નથી. આ રીતે “ગાના અને અનારંભમાં પ્રવૃત્ત એટલે કે આરભમાં અપ્રવૃત્ત, ગામના ? અસંરંભ કરતે ગામના અસમારંભ કરતે તથા બીજા મહાવાકય અનુસાર “બાએ અવકમાણે આરંભમાં અવર્તમાન સામે અવદમા સરંભમાં અપ્રવૃત્ત “સમારંભે સદમા” અને
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૬ ૬