________________
સમારંભમાં પ્રવૃત્ત રહે છે. (ગામમાળ, નામમાળે, સમાગમ, ગામે વમને સામે વામને સામે વાજે) આ રીતે આરંભ, સંરંભ અને સમાન રંભ કરતે, તથા આરંભમાં, સંરંભમાં અને સમારંભમાં પ્રવૃત્ત રહે તે જીવ (વહૂi Trivi પૂયા) અનેક પ્રાણિઓને, અનેક ભૂતને (જીવા) અનેક જીવને, () અનેક સોને (ફુવાવવા૪) દુખી થવામાં, (રીપાવાવાપુ) શેકથી વ્યાકુળ થવામાં, (કૂરાવાT) કાતિરેક થવાથી તેના શરીરને જીર્ણ કરવામાં, (તિHવળવા!) તેને બહુ જ રડાવવામાં, (પિટ્ટાવચા) માર મરાવવામાં, (રિયાવળવાઈ) અને પરિતાપના (પીડા) દેવામાં, (વદ) કારણરૂપ બને છે. (જે તેTटेणं मंडियपुत्ता! एवं वुच्चइ जाव च णं से जीवे सया समीयं एयइ, जाव પરિમ) હે મંડિતપુત્ર ! તે કારણે મેં એવું કહ્યું છે કે જ્યાં સુધી જીવ રાગદ્વેષથી ચુકત રહે છે અથવા રાગદ્વેષ સહિત કરે છે. (વાત) ઉપરોકત સર્વ ભાવરૂપ પરિણમતે રહે છે, (તારં ત વીવર યંતે ગ્રંજિરિ)ત્યાં સુધી તે જીવને મરણ સમયે મુકિતની પ્રાપ્તિ થતી નથી. (જે મને ! કયા માં gas, બાવળ માd mરિણમg ?) ભદન્ત ! શું એવું સંભવી શકે છે કે જીવ સદા રાગાદિ ભાવથી યુકત ન રહે અથવા રાગદ્વેષ સહિત ન કંપે, (યાવત) અને ઉપ ટુંકત સમસ્ત ભાવરૂપે ન પરિણમે [ દંત ચિકુત્તા ] હા, મંડિતપુત્ર ! એવું સંભવી શકે છે કે ( ii તથા સરિj નાગ ) જીવ સદા રાગદેષથી યુક્ત ન રહે અથવા રાગદ્વેષ સહિત ન કપ, (વાત) અને ઉપર્યુકત સમસ્ત ભાવરૂપે તે ન પરિણમે. (નાવે = i મસ્તે ! જે જીવે નો જા, નાગ નો સં સં મા પામરૂ, તા ર ા ત વ અંતે મંદિરિયા માફ?) હે ભદન્ત ! જ્યાં સુધી તે જીવ રાગાદિથી યુકત ન રહે, અથવા રાગદ્વેષ સહિત ન કરે, (યાવત) તે તે ભાવરૂપે ન પરિણમે, ત્યાં સુધી તે જીવ મરણ સમયે મુકિત પામી શકે છે ખરો? [દંતા ના મેરૂ] હા, મંડિતપુત્ર ! એ જીવ મુકિત પ્રાપ્ત કરી શકે છે. (જે
ના મcs) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે એ જીવ મુક્તિ મેળવી શકે છે ? (પંડિચાત્તા ! બાવંર i રે ગોરે સયા મિાં નો ગરૂ, जाव नो तं तं भावं परिणमइ, तावं च णं से जीवे णो आरंभइ, नो सारंभइ णो समारंभइ, नो आरंभे वट्टइ, नो सारं भे वट्टइ, नो समारंभे वट्टइ, अणारंभमाणे, असारंभमाणे, असमारंभमाणे, आरंभे अवट्टमाणे, सारंभे अवट्टमाणे, समारंभ अवट्टमाणे, बहूणं पाणाणं, भूयाणं, सत्ताणं, अदुक्खा वणयाए जाव अपरितावणयाए वट्टइ) હે મંડિતપુત્ર ! જ્યાં સુધી તે જીવ સદા સમિત ન રહે-રાગાદિથી યુકત ન રહેઅથવા રાગદ્વેષથી આત્માને દૂષિત ન કરે, (યાવત) ઉપર્યુકત સમસ્ત ભાવ રૂપે ન પરિણમે, ત્યાં સુધી તે જીવ આરંભ કરતું નથી, સંરંભ કરતું નથી, સમારંભ કરતો નથી, આરંભમાં પ્રવૃત્ત થતું નથી, સંરંભમાં પ્રવૃત્ત થતું નથી, સમારંભમાં પ્રવૃત્ત થતું નથી, આ રીતે આરંભ, સંરંભ અને સમારંભથી રહિત બને તે જીવ અનેક પ્રાણિઓને, અનેક ભૂતને, અનેક જીવોને અને અનેક સર્વેને દુઃખી કરતું નથી,
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૬ ૧