________________
જીવોં કે એજનાદિ ક્રિયાકા નિરૂપણ
'
1
‘નીવેળા મંતે ! સામિયં ચરૂ' ઇત્યાદિ સૂત્રા—( નીવેŌ તે સાસમિય ચરૂ ' હે ભદન્ત ! જીવ સદાસમિત હાય છે એટલે કે રાગદ્વેષથી યુકત હાય છે ? અથવા (નિયંનતે ) રાગદ્વેષ સહિત ક ંપે છે ? (ક ંપન કરે છે—આ શબ્દના અર્થ ટીકામાં સ્પષ્ટ કર્યાં છે, (વેયર) વિશેષરૂપે અથવા વિવિધ રીતે કંપે છે ! (ચણરૂ) એક સ્થાનથો ખીજે સ્થાને જાય છે ? (ń7) ચેડા પ્રમાણમાં ચાલે છે—અથવા એક સ્થાનેથી ખીજે સ્થાને જઈને ફરી પાતાને સ્થાને પાછા ફરે છે? (દૂર) સર્વે' દિશાએમાં જાય છે? (ઘુમ) ક્ષુભિત પ્રચલિત થાય છે ! (હીરફ) પ્રખલતાપૂર્ણાંક પ્રેરણા કરે છે ? આ રીતે જીવ (ä ä માથું ળમ) શું તે તે ભાવરૂપે પરિણમે છે ખરા ? (āતામંદિયપુત્તા !) હા, મંડિતપુત્ર ! (નીને હંસા સમિય વરૂ, નાવ તું તું માથું મિર્)જીવ સદા રાગાદિ સહિત રહે છે અથવા રાગદ્વેષ સહિત કંપે છે (યાવત) તે તે ભાવરૂપ પરિણમે છે. અહીં : 'ચાત્ ' ૧ પદ્મથી ઉપરોકત સૂત્રપાઠ ગ્રહણ કરવો જોઇએ. ( जावं च णं भंते ! से जीवे सयासमियं जाव परिणमइ, तावं च णं तस्स નીવલ અંતે ! અંતયિા મક્) હે ભદન્ત ! જ્યાં સુધી છત્ર સદા સમિત– રાગાદ્ધિથી યુકત હાય છે અથવા રાગદ્વેષ સહિત ક`પે છે (યાવત ) તે તે ભાવરૂપ પરિણમે છે, ત્યાં સુધી તે જીવની અંત સમયે મરણકાળે—અન્તક્રિયા (મુકિત) થાય છે ખરી ? (ળો ફળદ્રે સમઢે ) હે મડિતપુત્ર ! એવુ અનતું નથી. એવા જીવ મરણકાળે મુકિત પામતા નથી. ( સેઢેળ અંતે ! યું યુધ, ખારૂં ૨ માં મૈં નીવે સાસમિય નાત્ર અંતે અંતર્જિયા ન મરૂ ?) હે ભદન્ત ! આપ એવું શા કારણે કહી છે કે જ્યાં સુધી તે જીવ રાગાદિથી યુકત રહે છે અથવા રાગદ્વેષરૂપે એક પે છે, (યાવત) ત્યાં સુધી તે જીવને મુકિત મળતી નથી ? (મંઙિયપુત્તા !) હે મ ંતિપુત્ર! (जाव णं से जीवे सया समियं जाव परिणमइ' तावं च णं से जीवे आरंभई, સારંગ, સમારમર, બારમે વદર, સારંભે ચટ્ટ, સમારમે વટ્ટ૩) જ્યાં સુધી જીવ સમિત રહે છે–રાગદ્વેષથી યુકત રહે છે, અથવા રાગદ્વેષ રૂપમાં કંપતા રહે છે, ઉપયુંકત સવ ભાવે રૂપે પરિણમતા રહે છે, ત્યાં સુધી તે જીવ આરભ કરે છે, સરંભ કરે છે, સમારભ કરે છે, આરંભમાં પ્રવૃત્ત રહે છે, સંરભમાં પ્રવૃત્ત રહે છે અને
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૬ ૦