________________
"
છે. અને વેદના પણ એક પ્રકારની ક્રિયા છે, એ વાત પણ ખરી છે. પણુ તે કારણે તેમનામાં પૌĆપતાના અભાવ જ હાવા જોઇએ એવું માની શકાય નહીં. કારણ કે એવા કાર્ય સિદ્ધાંત નથી કે વેદના ક્રિયાની પછી કમ ક્રમખ ધરૂપ ક્રિયા થાય જ. સમતાભાવથી કર્મીનું વેદન કરનાર આત્મા નવીન ક`ખધરૂપ ક્રિયાના કર્યાં મનાતા નથી. તેથી એજ સિદ્ધાંત માનવા ચેાગ્ય છે કે પહેલાં કર્માંરૂપ ક્રિયા થાય છે અને ત્યાર બાદ તેના અનુભવરૂપ વેદના થાય છે. આ રીતે તેમનામાં પૌૉપ ભાવ ઘટાડવામાં ક્રાઇ વાંધા નડતા નથી. કખ ધનમાં–કનું નિર્માણુ થવામાં આત્માની શુભાશુભ પ્રવૃત્તિ રૂપ ક્રિયા કારણરૂપ હોય છે. તેથી કર્મોને ક્રિયા જન્ય માનવામાં આવેલ છે. અહીં ‘ક્રિયા’ પદ દ્વારા જે ક’ અર્થગ્રહણ કરવામાં આવ્યા છે તેનું કારણ કા –કમ માં કારણરૂપ ક્રિયાને ઉપચાર કરાયા છે, એમ સમજવું. આ રીતે તે બન્નેમાં અભેદની અપેક્ષાએ ક્રિયાજન્ય શુભાશુભ કર્મીને પણ ક્રિયા શબ્દથી મેળખવામાં આવેલ છે. અથવા કર્મની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે—જે કરાય તે કમ” આ વ્યુત્પત્તિ પ્રમાણે ક્રિયા પદના શુભ્ર કને જ લેવામાં આવ્યું છે. ત્યાર ખાદ તે કર્મીનું વેદન થાય છે. કોઇપણ રીતે કનાં પહેલાં કર્મીનું વેદન સંભવી શકતું નથી, કારણ કે વેદનાત્મક અનુભવ કર્મીપૂર્વક જ સંભવિત હેાય છે. તેથી વિષયતાના સખ ધને અનુલક્ષીને વેદના પ્રત્યે તાદાત્મ્ય ભાવ હાવાથી વિષયમાં જકમાં જ કારણતા આવી જાય છે, કારણ કે કેઇપણ કા કારણ વિના સંભવી શકતું જ નથી. આ રીતે કરા અભાવ હાય તા કમ વેદનનેા સદ્ભાવ સંભવી શકે જ નહીં. તે કારણે પહેલાં ક્રિયા (કમ) થાય છે અને ત્યાર બાદ કર્મોનું વેદન થાય છે. એથી ઉલ્ટી વાત બની શકતી નથી. આ રીતે ભગવાન મહાવીરે મતિપુત્ર અણુગારના પ્રશ્નનું સમાધાન કર્યુ.
હવે મતિપુત્ર અણુગાર ક્રિયાના અધિકારના વિષયમાં ભગવાન મહાવીરને આ પ્રમાણે પૂછે છે— સ્થિ ળ મતે ? મમળાં નિગૂંથાળ જિયા જ્ઞરૂ ? ' હે ભદ્દન્ત ! શ્રમણ નિગ્રન્થા દ્વારા ક્રિયા (ક) થાય છે ખરી? એટલે કે શ્રમણ નિગ્રન્થા દ્વારા ક્રિયા સભવે છે કે નથીસંભવતી ?
ઉત્તર——żતા અસ્થિ' હા, તેમના દ્વારા ક્રિયા સંભવી શકે છે.
પ્રશ્ન—કું [ મંતે ! સમળાળ નિળયા રિયા નરૂ ? હે ભાન્ત ! શ્રમણ નિગ્રંથો દ્વારા કેવી રીતે ક્રિયા સંભવી શકે છે ?
ઉત્તર-‘મંત્તિયપુત્તા’હે મક્તિપુત્ર ! માયપચયા પ્રમાદના કારણે શ્રમણ નિ થા દ્વારા ક્રિયા સંભવિત ખને છે. અસાવધાનતાને પ્રમાદ્ઘ કહે છે. એટલે કે અનુછાનામાં ઉત્સાહને અભાવ, અને ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કરવી તેનું નામ પ્રમાદ છે. તે પ્રમાદને કારણે તેના દ્વારા નવીન કર્યાં ખંધાય છે. જો તેની કાચકી ક્રિયા યતનાચારથી રહિત હાય તો ત્યાં દુષ્પ્રયુક્તકાય ક્રિયાજન્ય કર્મોના આસ્રવ થવાના જ, એજ પ્રમાણે શ્રમણ નિગ્ર ંથા‘નોન નિમિત્તે ૨' ચેગને કારણે પણુ કર્મોના અંધ કરે છે. યાગનિમિત્તક અય્યપથિકી ક્રિયા શ્રમણ નિગ્રથા દ્વારા કરાય છે. તે કારણે પણ આસ્રવ થઈ શકે છે. મા'માં ચાલવું, શરીરનું હલનચલન કરવું, આંખા મટમટાવવી, આદિ સઘળી શારીરિક ક્રિયાએ ચેાગનિમિત્તક જ હાય છે, શ્રમણ નિથા તથા અગિયારમાં, આરમાં અને તેરમા ગુણસ્થાનવી જીવો આ અય્યપથિક ક્રિયા કરાય છે. તે કારણે તે પણ નવીન કર્યાં કરે છે. ૫ સૂ. ૨ ૫
કના
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫૯