________________
ક્રિયાવેઠન કે સ્વરૂપકા નિરૂપણ
ક્રિયા અને વેદનાનું નિરૂપણ જિ મરે! જિરિયા પછી વેચTI” ઈત્યાદિ. (पुचि भंते ! किरिया पच्छा वेयणा, पुचि वेयणा पच्छा किरिया ?) હે ભદન્ત ! પહેલાં કિયા થાય છે અને પછી વેદના થાય છે, કે પહેલાં વેદના થાય છે અને પછી ક્રિયા થાય છે?
(બંદિયપુત્તા) હે મંડિતપુત્ર ! (gવિ જિરિણા પૂછી લેવા) પહેલાં ક્રિયા થાય છે અને પછી વેદના થાય છે. (જો કિ તે પછી શિરિયા) પહેલાં વેદના થાય અને પછી ક્રિયા થાય એવું બનતું નથી. (ગ0િ મતે ! સમના નિષા શિક્ષિા જ્ઞ) હે ભદન્ત ! શ્રમણ નિર્ચ દ્વારા ક્રિયા થાય છે ખરી ? (દંતા ચ0િ) હે મંડિતપુત્ર ! તેમના દ્વારા કિયા થાય છે. (૬ iાં મં! સમUTI નિશાળ fwા #g ) હે ભદન્ત ! શ્રમણ નિગ્રન્થ દ્વારા કેવી રીતે કિયા થાય છે? (વિજપુર) હે મંડિતપુત્ર! (ાનાથપયા નોનમિત્તે
) પ્રમાદ અને રોગને કારણે (પૂર્વ વહુ સમજ નથાળ શિરિયા ) શ્રમણ નિગ્રન્થ દ્વારા ક્રિયા થાય છે.
ટકાર્થ–પૂર્વોકત ક્રિયાના સ્વરૂપને સારી રીતે સમજી લઈને મંડિતપુત્ર અણગાર એ વાત જાણવા માગે છે કે કર્મ પહેલાં થાય છે કે અનુભવ પહેલાં થાય છે ? અને શું પછી થાય છે. તેથી તેઓ મહાવીર સ્વામીને નીચે પ્રશ્ન પૂછે છે
પ્રકન—-મ! હે ભદન્ત ! “go જિરિયા રછ ચા? પહેલાં ક્રિયા થાય છે અને પછી વેદના થાય છે? હવે ટીકાકાર મંડિતપુત્રના પ્રશ્નને આશય સમજાવે છે– પ્રશ્નકારને એ અભિપ્રાય છે કે ક્રિયાથી કર્મ થાય છે. અને તે કર્મ પિતે જ એક પ્રકારની ક્રિયારૂપ છે. તથા કમના અનુભવરૂપ જે વેદન છે એ પણ એક પ્રકારની ક્રિયા જ છે. આ પ્રકારની પરિસ્થિતિમાં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે જે કર્મ અને વેદના એ બને ક્રિયારૂપ છે તે તેમનામાં પૌવપર્યભાવ કેવી રીતે માની શકાય? છતાં પણ પીપભાવ માનવામાં તો આ જ છે, કારણ કે પહેલાં કર્મ અને ત્યાર બાદ તેના વેદનનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પણ જે વેદન પોતે જ એક પ્રકારની ક્રિયારૂપ હોય તે વેદન ક્રિયાથી કમને બંધ થશે જ. તેથી કર્મબંધરૂપ ક્રિયા થયા પહેલાં વેદનરૂપ કિયાનું અસ્તિત્વ આવવાથી એવું માનવું પડશે કે વેદન પહેલાં થયું. તે કારણે મંડિતપુત્રને એવી શંકા થાય છે કે “ક્રિયા પહેલાં થાય છે અને ત્યાર બાદ તેનું વેદન થાય છે, કે વેદન પહેલાં થાય છે અને ત્યારબાદ કર્મરૂપ ક્રિયા થાય છે?
મહાવીર પ્રભુ તેમના પ્રશ્નનું આ પ્રમાણે સમાધાન કરે છે-“કવિ કુત્તા! હે મંડિતપુત્ર! “g શિરિષ પહેલાં ક્રિયા થાય છે અને “છી વેચા” ત્યાર બાદ તેનું વેદના થાય છે. “ો gf RચMT vછા જિરિયા' પહેલાં વેદના અને ત્યાર બાદ ક્રિયા થાય એવું બનતું નથી. અહીં કિયા એટલે કર્મ અને વેદના એટલે કર્મને અનુભવ, એ અર્થ સમજવો. એવું જે કહેવામાં આવ્યું છે કે કર્મ પતે એક પ્રકારની ક્રિયા છે, એ વાત બરાબર
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫૮