________________
નાર ચંન્તવાણી? પદની સાથે જે “નવ પદ આવ્યું છે તેના દ્વારા નીચેને સૂત્ર પાઠ ગ્રહણ કરાય છે. “શ્રમણ મગવતી મહાવીરચ પદટા જળવા એટલે કે મંડિતપુત્ર મહાવીર ભગવાનના છઠ્ઠા ગણધર હતા. મંડિતપુત્ર અણગારના ગુણે નીચે પ્રમાણે હતા. “gp મા તેઓ ભદ્રિક (સરળ સ્વભાવના) હતા. “બાર Tgવાસમાને અહીં જે “ના પદ આવ્યું છે તેના દ્વારા નીચે સૂત્રપાઠ ગ્રહણ કરવાને છે 'पगइ उवसंते, पगइ पयणुकोहमाणमायालोहे, मिउमदवसंपन्ने, आलीणे, भहए, દિg” આ પદેને અર્થ આગળ આવી ગયો છે. મંડિતપુત્ર અણગાર શાન્ત સ્વભાવના હતા, તેમનામાં ક્રોધ, માન અને માયા અતિ અલ્પ પ્રમાણમાં જ હતા, તેઓ અત્યન્ત સરળ હતા, ગુરુની આજ્ઞાને અનુસરતા હતા, તેઓ ઋજું પ્રકૃતિવાળા હતા, અને અતિ નમ્ર હતા. તેમણે મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને વિનયપૂર્વક gવંતવાણી આ પ્રમાણે પૂછયું–#gu મત્તે જિરિણાગguત્તાયોહે ભદન્ત ! ક્રિયાઓના કેટલા પ્રકાર છે? કર્મોના બંધનમાં કારણભૂત જે ચેષ્ટા છે તેને ક્રિયા કહે છે.
ઉત્તર-બ્રતિgત્તા ! હે મંડિતપુત્ર અણગાર ! “જિરિયા પugyત્તાગો’ ક્રિયાઓ પાંચ પ્રકારના કહી છે. “R TET? તે પ્રકાર નીચે પ્રમાણે છે–જાડેજા ગળિયા, ગોરિયા, વરિયાવળિયા, વાજાવાિિરવા” (૧) કાયિકી, (૨) આધિકરણિકી, (૩) પ્રાદેષિકી, (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાત ક્રિયા.
અસ્થિ આદિના સમૂહ રૂપ કાય (શરીર) હોય છે. તે શરીર વડે જે ક્રિયા થાય છે તે ક્રિયાને કાયિકી કિયા કહે છે, જેના દ્વારા આત્મા નરક આદિ દુર્ગતિમા જવાનો અધિકારી બને છે તેનું નામ અધિકરણ છે. તે અધિકરણ અનુષ્ઠાન વિશેષરૂપ હોય છે. અથવા ચક્ર, રથ, ખડગ આદિ બાહ્ય વસ્તુઓને અધિકરણ કહે છે આ પ્રકારના કેઈ પણ અધિકરણ દ્વારા થયેલી ક્રિયાને આધિકણિકી ક્રિયા કહે છે દેશને કારણે જે ક્રિયા કરાય છે તેને પ્રાદેશિકી ક્રિયા કહે છે. પરિતાપન એટલે અન્યને પીડા પહોંચાડવી. અન્યને પીડા કરવાના હેતુથી જે ક્રિયા થાય છે તેને પરિતાપનિકી ક્રિયા કહે છે. આ ક્રિયા કેઈને દુઃખ દેવાથી થાય છે. પ્રાણાતિપાત એટલે દસ પ્રકારના પ્રાણનો વિયોગ કરાવ. જે ક્રિયા દ્વારા પ્રાણીને વિગ કરાવવામાં આવે છે તે ક્રિયાને પ્રાણાતિપાત ક્રિયા કહે છે, કારણ કે પ્રાણાતિપાતના હેતુથી જ તે ક્રિયા કરવામાં આવે છે.
- હવે તે પાંચ ક્રિયાઓના ઉપભેદે જાણવા માટે મંડિતપુત્ર અણગાર નીચેના પ્રશ્નો પૂછે છે અને મહાવીર પ્રભુ તે પ્રગ્નેના જવાબ આપે છે.
પ્રન–પં. શાણા જિરિયા રવિ પાર હે ભદન્ત! કાચિકી ક્રિયાના કેટલા ભેદ કા છે?
ઉત્તર–મંદિgir!” હે મંડિતપુત્ર! કાયિકી ક્રિયાના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે-“ગgવરાપિરિયા અનુપરતકાત્યક્રિયા અને “ ઉત્તરાયણ દુપ્રયુકતકાર્યાક્યા. અનુપરત-વિરતિ રહિત–પ્રાણીઓની જે શારીરિક ક્રિયા છે તેને “અનુપરતકાયિકી ક્રિયા કહે છે. તે ક્રિયા વિરતિરહિત પ્રાણીઓમાં જ થાય છે. કઈ પણ જાતના ચન વિના શરીરની જે ક્રિયા થાય છે તેને “દુપ્રયુકતકાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયા પ્રમત્ત સંયતથી પણ થાય છે. કારણ કે વિરતિને સદ્ભાવ હોવા છતાં પણ પ્રમાણુનું અસ્તિત્વ હોવાથી કાયા દ્વારા દુપ્રયાગ થવાની શકયતા રહે છે.
પ્રશ્ન–અરે! હે ભદન્ત ! “અરળિયા જિવિત #વિદા ઘUU/T?'
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫ ૬