________________
(મંદિયપુ! તુવિદા goળા. તે ) હે મંડિતપુત્ર! તેના બે પ્રકાર નીચે પ્રમાણે છે—(અણુવરાશિ છે તુળકારિયા ) (૧) અનુપરત કાયિકી ક્રિયા (૨) દુપ્રયુતકાયિકી ક્રિયા. (આદિજાળિયા i ! દિરિયા જવા પૂduત્તા?) હે ભદન્ત ! આધિકરણિકી ક્રિયાના કેટલા પ્રકાર છે? (હિgતુવિ voળT-ૉ ગા) હે મંડિતપુત્ર ! આધિકરણિકી ક્રિયાના નીચે પ્રમાણે બે પ્રકાર છે - (સનો નિિિરજા જ ત્રિરંગાવરદિપિયા ૨) (૧) સજનાધિકરણ ક્રિયા (૨) નિર્વાધિકરણ ક્રિયા. (ગોરિયા અરે ! જિરિયા વિ Tvr ?) હે ભદન્ત ! પ્રાદેષિકી ક્રિયાના કેટલા પ્રકાર છે? (બંદિયપુ !) હે મંડિતપુત્ર ! (કુવિgા -તે ગા) તેના બે પ્રકારે નીચે પ્રમાણે છે–(વગણિયા સગવાસિયા ૨) (૧) જીવપ્રાષિકી અને (૨) અજીવપ્રાદેશિકી (રિયાવળિયા મા - રિયા જવા gouત્તા ?) હે ભદન્ત ! પારિતાપનિકી ક્રિયાના કેટલા પ્રકાર છે(મંદિરyત્તા ! સુવિ પત્તા -તં કદા) હે મડિતપુત્ર તેના નીચે પ્રમાણે બે પ્રકાર છે (સંપારિવાળિયા જ ઘર પરિવાળવા ચ) (૧) સ્વહસ્ત પારિતાપનિકા કિયા (૨) પરહસ્ય પારિતાપનિકી ક્રિયા. (બાફવા શિરિયા મેતે ! વિદ્યા પછાત્તા ?) હે ભદન્ત ! પ્રાણાતિપાત ક્રિયાના કેટલા પ્રકાર છે? (બંદિyત્ત) હે મંડિત પુત્ર ! (હુવિ vom-તં ના) પ્રાણાતિપાત ક્રિયાના નીચે પ્રમાણે બે પ્રકાર છે-(સથવાનgવાયજિરિયાઇ પરથT[ફવા શિરિયા ) (૧) સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા અને (૨) પરહસ્ત પ્રાણાતિપાત ક્રિયા
ટીકાર્થ-બીજા ઉદ્દેશકમાં ચમરના ઉત્પાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે ઉત્પાત ગમન આગમન આદિરૂપ હોય છે. તથા ગમન અને આગમન ક્રિયારૂપ હોય છે. તેથી ક્રિયાના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે “તે જાહે' આદિ સૂત્ર કહ્યાં છે. તેvi mi તે સમvi? તે કાળે અને તે સમયે “રાજિદે નામં નરે
” રાજગુડ નામે નગર હતું. “નાર પરિક્ષા પરિવા? ધર્મકથા સાંભળીને પરિષદ ચાલી ગઈ ત્યાં સુધી સમસ્ત સૂત્રપાઠ ગ્રહણ કરે. અહીં વાવ” પદથી નીચેને સૂપાઠ ગ્રહણ કરવો– રાજગહ નગરમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. રાજગૃહ નગરનું વર્ણન ચંપાનગરીના વર્ણન પ્રમાણે સમજવું. મહાવીર પ્રભુના આગમનના સમાચાર સાંભળીને રાજગૃહ નગરને જનસમૂહ ધર્મોપદેશ સાંભળવા નીકળી પડ. ધર્મોપદેશ શ્રવણ કરીને પરિષદ વિખરાઈ ગઈ. ત્યારબાદ શું બન્યું તે હવેના સૂત્રમાં વર્ણવ્યું છે– તેજો માટે તે સમg” તે કાળે અને તે સમયે “નાર તૈયારી મંદિરે ના IUI મંડિતપુત્ર અણગાર નામના મહાવીર પ્રભુના એક શિષ્ય હતા. અહીં
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫૫