________________
અપ્રમત્તસંયત આદિ શ્રમણના ભેદેનું નિરૂપણ એનું અજન (કંપની આદિ પ્રત્યેક ભાવરૂપે પરિણમન થવું. એનું નિરૂપણ. જેની અન્તક્રિયારૂપ મુકિતનું કથન. આરંભ, સંરક્સ, સમારંભ આદિનું નિરૂપણ. જીવોની નિષ્ક્રિયતાનું પ્રતિપાદન. તૃણપુલક (ઘાસને પૂળ) અને અગ્નિ, જલબિંદુ અને અગ્નિથી તપાવેલી કડાઈ, નૌકા અને છિદ્ર, એ ત્રણ દૃષ્ટાંતેનું પ્રતિપાદન. અણગારેની સાવધાનતાનું નિરૂપણ, તે સાથે પ્રમત્તતા અને અપ્રમત્તતાની કાળમર્યાદાનું નિરૂપણ, અને તેમના ગમનનું નિરૂપણું, પૂણિમા આદિ તિથિએ લવણસમુદ્રમાં આવતી ભરતી અને એટના કારણ વિષે ગૌતમ ને પ્ર. તે પ્રશ્નનું સમાધાન કરતા લેકની સ્થિતિ, મયદા આદિનું પ્રતિપાદન. ત્યાર બાદ પ્રભુને વિહાર. તેoi ni સમvi ઈત્યાદિ.
ક્રિયાકે સ્વઅપકા નિરૂપણ
સૂત્રાર્થ—(તે શારે તે સમgir) તે કાળે અને તે સમયે (સાજિદ્દે નામ ના થા) રાજગૃહ નામે નગર હતું. (ભાવ સા હજય) ત્યાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને ધર્મોપદેશ સાંભળવા પરિષદ નીકળી. અને ધર્મોપદેશ સાંભળીને પરિષદ વિખરાઈ, ઈત્યાદિ સમસ્ત સૂત્રપાઠ અહીં ગ્રહણ કરવો. (તેof it તે સમgi) તે કાળે અને તે સમયે (નાવ અંતેવાણી બંદિશg TIK
રૂમ, નાર પsgવાસમાને પૂર્વ રાવ) મંડિતપુત્ર નામના અણગાર મહાવીર પ્રભુના એક શિષ્ય હતા. તેઓ સરળ સ્વભાવના હતા. (બીજા ગુણે આગળ મુજબ સમજવા) તેમણે વંદણું નમસ્કાર આદિ કરીને વિનયપૂર્વક આ પ્રમાણે પૂછયું– ( મેરે ! શિરિયા YouTો ?) હે ભદન્ત ! કિયાએ કેટલા પ્રકારની હોય છે? (હિવત્તા !) હે મંડિતપુત્ર! (ઝિરિયાગો ઉપરાગ) ક્રિયાઓના પાંચ પ્રકાર છે. (તં નET) તે પ્રકારે નીચે પ્રમાણે છે–(ફયા મહિપાળિયા પાસિયા, પરિવાળિયા, પારૂવાજિરિયા) કાયદી ક્રિયા, અધિકરણિકી કિયા, પ્રાષિકી ક્રિયા, પારિતાપનિકી ક્રિયા, અને પ્રાણાતિપાતનિકી કિયા (કા મતે ઉરિયા જરા ઉoman) હે ભદન્ત! કાયિકી ક્રિયાના કેટલા પ્રકાર છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫૪