________________
દિવ્ય દેવસમૃદ્ધિ આદિનાં દર્શન કરે. આ રીતે એક બીજાની દેવદ્ધિ આદિ જોવાના તથા ખતાવવાને તેઓ સૌધમ`કલ્પ પ ત જાય છે. વળી તેઓ દેવેન્દ્ર દેવરાજ શર્કની દિવ્ય દેવસમૃદ્ધિ કેવી છે તે જાણવા માટે પણ ત્યાં જાય છે, એ વાત નીચેના સૂત્રમાં ખતાવી છે ત્યાં જઈને આપણે ‘સવાસ વિસ વર્ળો દેવેન્દ્ર દેવરાજ શકની નિાં વૈદ્ધિ નામો તાવ' દિવ્ય દેવદ્ધિ આદિના પરિચય કરીએ, અને તે પણ આપણી દિવ્ય દેવદ્ધિ આદિના પરિચય કરે. જૂનુંવત્તુ નોથમાં !” હે ગૌતમ ઉપર દર્શાવ્યા પ્રમાણેના કારણે ‘અમુળમા હૈવા’અસુરકુમાર દેવે ૩૮ જ્યંતિ નાય સૌમ્મો વળી સૌધ કલ્પ સુધી ઊંચે ગમન કરે છે. અહીં ‘ ચાવત ( ન )' પદથી વાનભ્યન્તર અને જ્યેાતિષિક દેવને પણ ગ્રહણ કરવામાં આવેલ છે.
"
આ પ્રકારના મહાવીર પ્રભુના જવામ સાંભળીને ગૌતમ સ્વામી તેમનાં વચને માં પોતાની સંપૂર્ણ શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે કે તેવું મંતે ! સેવ મંતે ! ત્તિ' હે ભદન્ત ! આપે જે વિષયનું પ્રતિપાદન કર્યુ. તે યથાય છે. તેમાં શકાને કોઈ સ્થાન જ નથી. આપની વાત તર્દન સાચી છે.
‘નમો સમજ્ઞો’ ચમરનું વૃત્તાન્ત આ રીતે સમાપ્ત થાય છે. ।। સૂ. ૧૭ ૫ ત્રીજા શતકના મીજો ઉદ્દેશક સમાપ્ત.
તીસરે દેશે કા સંક્ષિસ વિષયોં કા વિવરણ
ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશકનું સ ંક્ષિપ્ત વિવષ્ણુ.
રાજગૃહ નગરમાં પધારેલા મહાવીર પ્રભુને છઠ્ઠા ગણધર મડિતપુત્ર અણુગાર ક્રિયા અને ક્રિયાના ભેદો વિષે પ્રશ્ન કરે છે. પ્રભુ સમજાવે છે કે ક્રિયાના પાંચ ભેદ છે. (૧) કાયિકી (૨) આધિકરણિકી, (3) પ્રાદ્ભષિકી, (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી, અને અનુપરતકાય ક્રિયા આદિ તેના ઉપભેદો પડે છે.
પ્રશ્ન—પહેલાં અનુભવ અને ત્યારબાદ ક્રમ થાય છે, કે પહેલાં કમ અને ત્યાર ખદ અનુભવ થાય છે ?
સમાધાન—પહેલાં કમ થાય છે અને પછી અનુભવ થાય છે. મહાવીરપ્રભુને શ્રમણાના કર્મો વિષે પ્રશ્ન પૂછવામાં આવેલ છે. અને તેના જવાબરૂપે મહાવીર પ્રભુ કહે છે કે શ્રમણા પણ પ્રમાદ, યાગ આદિ દ્વારા નવીન કર્માંના બંધ કરે છે. પ્રમત્તસયત,
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫૩