________________
આ
ટીકા-અસુરકુમાર દેવો સૌધમ`કલ્પ પર્યંન્ત ઊંચે જાય છે. ત્યાં તેમના ગમનનું એક કારણ પૂર્વ ભવને વૈરાનુબંધ છે, એ વાત પહેલાં આવી ગઇ છે. સૂત્રમાં ત્યાં તેમના ગમનનું બીજું પણ એક કારણ બતાવવામાં આવે છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે બપુરમા સેવા ઉદ્ભવતિ નાવ લોઇમ્પો દો' હે ભદન્ત ! અસુરકુમાર દેવો ઊંચે સૌધમ દેવલાક સુધી જાય છે, એવું આપ કહેા છે, તેા હે ભદન્ત ! પિત્તિય નં’ તે ત્યાં શા કારણે જાય છે ? અહીં ‘નાવ' (યાવત) પદ્મથી વાનચન્તર અને જ્યાતિષ્ઠ આદિ દેવો ગ્રતુણુ કરાયા છે. મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને આ પ્રમાણે જવાબ આપે છે ોચમાં ! હે ગૌતમ ! ‘બદુળોવબાળ તેમિ મિમવસ્થાળવા તેત્તું' તત્કાળ ઉત્પન્ન થયેલાં ( નવા ઉત્પન્ન થયેલા) અસુરકુમાર દેવોને અથવા જેનું દેવભવનું આયુ પૂરૂ થવા આવ્યું હોય એવા દેવોને-ત્યાંથી ચ્યવન થવાના સમય નજીક આવી પહોંચ્યા હાય એવા ‘વા’ દેવોને ‘મેયાવે’આ પ્રકારના અસ્થિર્ બાવ સમુળન’આધ્યાત્મિક, ચિન્તિત, પ્રાર્થિત, કલ્પિત, મનેાગત સંકલ્પ ઉત્પન્ન થાય છે કે ગૌ ! ” અન્તે દિ ઇત્યાદિ' અહો ! ભારે આશ્ચર્યની વાત છે કે અમે ‘તેવા વિટી ” દિવ્ય અપૂ) દેવસમૃદ્ધિ, દિવ્ય દેવવ્રુતિ, દિવ્ય દેવપ્રભાવ ‘જીન્દ્વા’ મેળળ્યેા છે, ‘વા’ પ્રાપ્ત કર્યાં છે, ‘મિસમળાળયા' અને તેના પર પ્રભુત્વ મેળવ્યુ છે–તેના ઉપભાગ કરી રહ્યા છીએ. અહી’‘નાય’ પદથી ‘ત્રિકા ફેવજીતિ, મેન્થો લેવાનુમાન' આ પદોનો સમાવેશ
કરવામાં આવ્યે છે.
‘નારિસિયાળું વિન્ગ્વા ફેવિટી નાવ મિસમાચ' જે પ્રકારની વિમાન પરિવાર આદિરૂપ દિવ્ય દેવસમૃદ્ધિ, દિવ્ય ખળ, દ્વિવ્ય સુખ અને દિવ્ય દેવપ્રભાવ અમે મેળવેલ છે, પ્રાપ્ત કરેલ છે અને અભિસમન્વાગત કરેલ છે તેના પર સંપૂર્ણ સ્વામીત્વ ભોગવી રહ્યા છીએ. તેને અમારે અધીન કરેલ છે. ‘તાસિયાળ' એજ પ્રકારની 'सक्केणं देविदेणं देवरण्णा दिव्वा देविड्ढी जाव अभिसमण्णागया ' દિવ્ય દેવદ્ધિ. આફ્રિ દેવેન્દ્ર દેવરાજ શકે પણ પ્રાપ્ત કરેલ છે અને પોતાને અધીન બનાવેલ છે. અહીં પણુ ‘યાવત્' પદથી પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરાયા છે. ‘ર્ડાશિયાળું સળ વિયેળ દેવરા નાત્ર મિસમળાયા અને જેવી દિવ્ય દેવસમૃદ્ધિ આદિ શકે यावत् તેને અધીન કરેલ છે, ‘તાનિયાળ બન્દે દિ વિ નાથ અમિસભળાયા’ એવી જ દિવ્ય દેવસમૃદ્ધિ આદિ અમે પણ ચાત્ અમારે અધીન કરેલ છે. કહેવાનું તાત્પ એ છે કે અસુરકુમાર દેવોને એવા વિચાર આવે છે કે અમે પણ શક્રેન્દ્રના જેવી જ દિવ્ય સમૃદ્ધિ, દિવ્યવ્રુતિ, ભ્યિ ખળ, દિવ્ય સુખ અને દિવ્ય દેવપ્રભાવ પ્રાપ્ત કર્યાં છે. ‘તું ગુન્હામો ન્ સલ ટેનિસ સેવળો અંતિમો વારમવામાં કં તે ચાલે! આપણે દેવેન્દ્ર દેવરાજ શક્રની પાસે જઈએ અને 'पासामो देविंदस्स દેવળો સરસ ફિત્રં શિg નાય્ મસમન્નાથ' તેમણે પ્રાપ્ત કરેલી તેમની તે દિવ્ય દેવસમૃદ્ધિ, દેવધુતિ આદિનાં દર્શન કરીયે. અહીં પણ ‘વાવ' પદથી પુર્વોક્ત પદો ગ્રહણ કરાયાં છે. અને વિષે ક્ષેત્રરાયા સન્ડે ” દેવેન્દ્ર દેવરાજ શકે પણુ ‘બ્રમ્હા વિ’ આપણે ‘નાવ મિસમનાય વેળ્યાં યુક્તિ પામર જ્ઞાન' પ્રાપ્ત કરેલ
4
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫૨